SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - પ્રથમ પરિચ્છેદ ] શતવહન વંશ [૩ Andhra seems to occur in a passage ગોદાવરી નદીઓ વચ્ચે આવેલ તેલુગુ દેશનું સંસ્કૃતમાં of Aiterreya Brahaman (B. C. 500 અપ્રદેશ અથવા આંધ્ર પ્રજાને પ્રદેશ કહેવાય છે.” composition date roughly ) in which તેમનું કથન તદ્દન સ્પષ્ટ છે કયાંય શંકાને સ્થાન નથી they are enumerated among the tribes એટલે તપાસવું રહે છે કે અંધ્રદેશ અને આંધ્રપ્રજાને of South India. Their home then, as સબંધ હોવાને શી રીતે માની લેવામાં આવ્યું છે. in later times, was no doubt the જો કે “અંધ' શબ્દ વિશેની વિચારણું આપણે હવે Telugu country on the eastern side પછીના શીર્ષક તળે કરવાના છીએ, એટલે ત્યાં તે of India between the rivers of Kri- સંબંધી વિસ્તૃતપણે જણાવીશું છતાં અત્ર પ્રશ્ન ઉપshna and Godavari-એરીય બ્રાહ્મણ નામનો સ્થિત થયો છે તે સંક્ષિપ્તમાં પણ જણાવવું પડશે જ. ગ્રંથ જેની રચના ઈ. સ. પૂર્વે ૫૦૦ આશરેમાં થયાનું મજકર મિ. રેસ્સને જે અંતરીય બ્રાહ્મણ ગ્રંથને ગણાયું છે તેના એક વાકયમાં આંધ્રનું નામ પહેલી રચના સમય ઇ. સ. પૂર્વે ૫૦૦ આશરેને જણાવ્યા જ વાર વ૫રાયું જણાય છે. તેમાં તેને દક્ષિણ હિંદ- છે. એટલે તે સમય સુધી “આંધ્ર” નામથી આંધ્ર માંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખાવી છે. નામની પ્રજા જ સમજાતી હતી. અંધ નામને કઈ પાછળના સમયની પેઠે તે સમયે પણ તેમનું વતન દેશ હતો કે નહીં તે તેમાંથી નીકળતું નથી. તેમજ પુ. હિંદના પૂર્વ કિનારે આવેલ કૃષ્ણ અને ગોદાવરી ૧, પૃ. ૪૯માં જૈન અને બૌદ્ધગ્રંથ પ્રમાણે આર્યાવર્તી નદીઓની વચ્ચેના તેલુગુ દેશમાં હતું તે નિશંક છે.” દેશના જે ૨૫-૨૫ દેશે કહેવાતા હતા તેમનાં આટલે દરજજે આ બન્ને વિદ્વાનો એકમત થતા નામે આપ્યાં છે તેમાં પણ પ્રદેશનું નામ નજર જણાયા કહી શકાશે, કે આંધ્ર નામની એક પ્રજા છે પડતું નથી એટલે માનવું રહે છે કે, તે સમયના અને તેમનું અસલ વતન હિંદના પૂર્વ કિનારે કૃષ્ણ વૈદિક, બૈદ્ધ અને જેન એમ ત્રણે સંપ્રદાયના કેઈપણ અને ગોદાવરી નદીના ડેટા (દુઆબ)વાળા પ્રદેશમાં ગ્રંથકારને “અંધશ” એ શબ્દ પરિચિત હતો જ નહીં, હતું, તેઓ ડેવીડીઅન પ્રજાના અંશ સમાન છે; તથા પરંતુ પેલો પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હ્યુએન વર્તમાનકાળે તેમના દેશને અને તેમની ભાષાને તેલુગુ શાંગ જ્યારે હિંદમાં આવ્યો ત્યારે જે ૮૦ રાજ્યો નામથી ઓળખવામાં આવે છે. પણ તેમાં કયાંય વિદ્યમાન હતાં તેમનાં નામ તેણે જણાવ્યાં છે તેમાં એ ઉલ્લેખ કરાયો નથી કે તે આંધ્ર પ્રજાના દેશને અંધ્રદેશનું નામ જરૂર દેખાય છે જ ( જુઓ ૫ ૧ અંધ્રદેશ પણ કહેવાતું હતું, છતાં પાછળના વિદ્વાન પૂ. ૬૪); જેથી માનવું રહે છે કે, ઈ. સ. પૂર્વે ૫૦૦ મિ. કૅપ્સન આગળ જતાં પોતાના પુસ્તકમાં જણાવે અને ઈ. સ. ૬ની સદી વચ્ચેના અગિયાર વર્ષના છે કે “Andhra Desa or the country ગાળામાં કેઈક સમયે તે “અંધશ’ને લગતી માન્યતા of the Andhras is a sanskrit name for પ્રવેશવા પામી હશે. કયા કારણથી તેમ બનવા પામ્યું the Telugu country lying between the હશે તે જે કે જાણવામાં આવ્યું નથી પણ બનવા rivers Krishna and Godavari-કૃષ્ણ અને જોગ છે કે, વ્યાકરણના નિયમાનુસાર, અંધ દેશમાં (૬) યુગપુરાણમાં આ રાજાઓને “ શાત” નામથી (મારું ટીપણ; પાશ્ચાત્ય વિદ્વાનોએ આવી રીતે અનેક અંબેધ્યા છે. (જુઓ પુ. ૪, પૃ. ૧૯-૨૦માં બુદ્ધિપ્રકાશ- ઠેકાણે કારણ આપ્યા વિના અનુમાન કરી બેસાડી દીધાં માંથી કરેલાં અવતરણે). છે ને તેવાં કથનને સત્ય નિર્ણય તરીકે બીજા વિહાર (૭) “હ” એ નિશ્ચયકારક શબ્દ તો તેમણે વાપર્યો એ સ્વીકારી લીધાં છે. આ પણ એક જાતની બલિછે પણ સરખા ઉપરની ટીકા, નં. ૫ નું લખાણ.) આ હારી જ ને ?) પ્રમાણે માની લેવાનું તેમણે કોઈ કારણુ જ બતાવ્યું નથી, (૮) જુએ કે, આ. કે. પ્રસ્તાવના ૫, ,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy