SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રાતવાહન વંશ [ અષ્ટમ ખંડ શતવહન વંશ પ્રથમમાં આંધ્ર શબ્દ તપાસી લે સુગમ થઈ ભિન્ન ભિન્ન ગ્રંથકારોએ આ વંશને જે શબ્દોથી પડશે એટલે તેની જ વિચારણા કરીશું. તેનું વિવેચન ઓળખાવ્યો છે તેમાં નીચેના મુખ્ય નજરે પડે છે કરતાં મશહુર ઈતિહાસકાર વિન્સેટ સ્મિથ લખે છે (૨) અંધ (૧) (૩) શાત અથવા શત (૪) કે, Andhra nation, a Dravidian people શાતવાહન, શતવહન કે શતવાહન (૫) શાલિવાહન, now represented by the large popuશાલિવાહન કે શાલવાહન અને શાલવાન (૬) શતકરણિ lation, speaking the Telugu language, અથવા શતકરણિ (૭) અને આંધ્રભૃત્ય અથવા occupied the deltas of the Godavari અંપ્રભુત્ય. and the Krishna on the eastern side આ શબ્દમાંથી કયા વાસ્તવિક રીતે આ વંશની of India and was reputed to possess સાથે જોડી શકાય તેવા છે તથા શામાટે જોડી શકાય a military force, second only to that તેમ છે તેનો વિચાર કરીને કંઈક છેવટ ઉપર જે at the command of the Prasii Chanઆપણે આવી શકીએ તો આખાયે વંશના ઇતિહાસ dragupta Maurya-જે પ્રજાને મેટ સમુહ ઉપર કઈક અને પ્રકાશ પડે તેમ છે. અને તેમ વર્તમાનકાળે તેલુગુ ભાષા બોલે છે, તે અસલ ગણાતી થતાં, તેના પ્રત્યેક ભૂપતિના વૃત્તાંત આલેખવાનો ડ્રવીડીઅનના પ્રતિનિધિરૂપ છે; આંધ્રપ્રજા પણ તે બજે બહુધા ઘણો જ હળ થઈ પડવા પણ સંભવ વીડીઅન જ છે. તેમણે હિંદના પૂર્વ કિનારે આવેલ છે. આ કારણથી તે વિષયની વિચારણા પ્રથમ ગોદાવરી અને કૃષ્ણ નદી વચ્ચેના દુઆબમાં થાણું હાથ ધરીશું. જમાવ્યું હતું. વળી તેમનું રાજકીયબળ-લશ્કરની (૧) આંધ્ર પૂર્ણતાની દૃષ્ટિએ-પ્રાસી ચંદ્રગુપ્ત મૌર્યના લશ્કર ઉપર દર્શાવેલા સાત નામો જેમ શત અથવા કરતાં જ માત્ર ઉતરતું બીજે નંબરે હેવાનું ગણાતું શાત, શતવાહન અથવા શાતવાહન, શાલિવાહન હતું. મતલબ કહેવાની એ છે કે, મૈર્ય ચંદ્રગુપ્તના શાલિવાહન, શતકરણિ અથવા શાતકરણ, અંધ્રભુત્ય સમયે આંધ્રપ્રજા બહુ જોરાવર ગણુતી હતી અને અથવા આંધ્રભુત્ય, એમ બબે નામનું જોડકું ગણાવાયું તેમણે ગોદાવરી અને કૃષ્ણ નદીના મુખ વચ્ચેના છે તેમ અંધ અને અપ્રનું પણ એક યુગ્મજ લેખવવું દુઆબવાળા પ્રદેશમાં જ સંસ્થાન જમાવ્યું હતું. આ જોઈતું હતું. પરંતુ તેમ ન કરતાં બન્નેને જુદા પાડી સર્વને સાર એ થયો કે આંધ્ર નામની તે એક બતાવવા પડયા છે તે પણ સકારણ છે તે વાંચક પ્રજા જ છે. વળી તેમને મળતા જ અભિપ્રાય ડે. પાતે જ સ્વતઃ તેમના શીર્ષક નીચે જણાવેલી પ્સન નામના એક બીજા વિદ્વાન ધરાવતા જણાવે હકીકત' ઉપરથી સમજી શકશે. છે કે: “The earliest mention of the (૧) આમાંના “આંકની” વિગત માટે આગળ ઉપર છે, એટલે સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ ગયું કે, રાજા શ્રીમુખને “એમ” શબ્દ જુઓ. સમય ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વે હતા. જયારે પાછા એને (૨) અ. હિ. ઈ. બીજી આવૃત્તિ, પૃ. ૨૦૬. એ જ વિદ્વાને રાજા શ્રીમુખને, શુંગવંશી પુષ્યમિત્રને બ્રહ (૩) વીડીઅન પ્રજાના પ્રતિનિધિરૂપ છે એમ પોતે સ્પતિમિત્ર ઠરાવીને તેમને સમકાલીન ઠરાવી રહ્યા છે. બાલ્યા છે પરંતુ આ પ્રમાણે માની લેવાનું કોઈ કારણ એટલે કે શ્રીમુખને, ચંદ્રગુપ્ત મૌર્ય પછી કેટલેય કાળે થયેલા જો કે દર્શાવતા જ નથી. પુષ્યમિત્રને સહમયી બનાવે છે. આ બધું કેવું અસંગત છે. (૪) ચંદ્રગુપ્તના સમયે આંધ્રપ્રજાનું બળ બીજે નંબરે તે સ્થિતિ જ બતાવે છે કે, તેમની માન્યતા-શ્રીમુખને શુગવંશી ગણાતું હતું. એટલે ચંદ્રગુપ્તના સમયની પૂર્વે આંધ્રપ્રજાની પુષ્યમિત્રના સમકાલીન પણાની (જુઓ. પુ. ૪માં ખારવેલનું ઉત્પત્તિ થઈ હતી એટલે તે આ ઉ૫રથી સિદ્ધ થયું. તેમ વૃત્તાંત પૃ. ૨૫-૬૬) ખેટા પાયા ઉપર રચાયેલી છે. બીજી બાજુ અંબવંશના સ્થાપક તરીકે શ્રીમુખને ગણાવાય (૫) કે. આ. રે. પ્રસ્તાવના પ. ૧૫.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy