________________
૩૬૮ ]
સમયાવળી.
[ પ્રાચીન ચષ્ઠણના રાજ્યને અંત (વિદ્વાની માન્યતા) ૧૧૪; (ખરે સમય ૧૫ર છે જુઓ તે સાલ). ચણ્ડણ મહાક્ષત્રપ થયો ૧૧૫. કુશનવંશના મહાક્ષત્રપ તરીકે ચષ્ઠણને સમય ૧૧૪, ૧૧૫. નં. ૨૬ આંધ્રપતિને (નં. ૨૫ નંબર બીજી ગણત્રીએ) સમય ૨૭૩, ૨૮૭.
૧૩૨
૧૨થી૧૪૨ ૧૦થી૧૬૫ .. =૨૮ વર્ષ ૧૩૯થી૧૬૫ ૧૩૮ ૧૪૧ () • ૧૪૨થી૧૫ર ...
૧૪૩ (૬૭૦) ૧૪૩ ૧૪૦થી૫ . ૧૫૫,
ભૂગોળવેત્તા લેમી હિંદમાં આ સમય સુધી હતો (૧૧), ૨૭૯. કહેરી લેખ નં. ૨૨નો સમય ૧૩૦. કરીના લેખ નં. ૨૩ ને સમય ૧૩૦. ચષ્ઠણ અવંતિપતિ તરીકે ૧૧૪, ૧૧૫ (ચષ્ઠણુ મહાક્ષત્રપ વિદ્યમાન છે ૨૫). (ચઠણ ૧૫ર સુધી જીવંત છે, ૧૧૫); (૧૪૩ આસપાસ ચષ્ઠણ અવંતિપતિ બન્યો: ૨૮૨, ૨૮૭) (એક ગણત્રીએ તેનો સમય અવંતિપતિ તરીકે ૧૪પને; ૨૮૭). જૈનાચાર્ય જજિજગરિના હાથે પરમારવંશી નાહડે અંજનશલાકા કરાવી ૨૮૭. ચષ્ઠણે આંધ્રપતિ પાસેથી ગુજરાત ખાલી કરાવ્યું, ૨૫, ૧૭૩. અવંતિપતિઓએ આંધ્રપતિને હેરાન જ કર્યા નથી ૧૧૬. રૂદ્રદામનને સમય ૭૫; વિદ્વાનોએ ૧૦૦ થી ૧૫૦ આંક છે (ખર ૧૫૫૧૭૫ ને તેથી પણ ઉપર). વિદ્વાનોના મતે રૂદ્રદામનના જુનાગઢના લેખને સમય ૧૦૪, ૧૦૫, ૧૩૨ (ખરો સમય ૧૫; જુઓ તે). ચઠ્ઠણનું મરણ ૧૪૪ (વિદ્વાનોના મતે ૧૩૦ છે). રૂદ્રદામનને સમય (જુઓ પુ. ૪ તેનું વૃતાંત)
૧૫૦
૧૫ર ૧૫૫થી૧૭૫ ... અને તે પછી ૧૬૧ . ૧૫૭થી૧૮૦ .. =૨૭ વર્ષ ૧૫૫આસપાસ ...
એન્ટેનિયસ પાયસનો સમય ૨૭૯. , નં. ૨૭ આંધ્રપતિ શિવશ્રીનું રાજ્ય ૪૩, ૧૦૯૦
આંધ્રપતિએ તુંગભદ્રાકાંઠે વિજયનગરમાં ગાદી કરી ૧૭૩-૧૭૪, (૧૪૩; ૭૪). () રૂદ્રદામને આંધ્રપતિને હરાવી પંઠ ખાલી કરી જવાની ફરજ પાડી ૧૭૩; (જુઓ ૧૭૫ ની સાલ). ખરી રીતે રૂદ્રદામને દક્ષિણ જીતવા મન ઉપર જ લીધું નથી ૧૧૬; રૂદ્રદામને સુદર્શન તળાવ સમરાવ્યું ૧૨૨, ૧૩૨. નં. ૨૭ આંધ્રપતિ (બીજી ગણત્રીએ ને. ૨૬)ને રાજ્યકાળ ૨૭૩.
૧૭૫
૧૬૫થી૧૮૧ .. =૧૬ વર્ષ ૨૦૦ (આશરે).. ૨૦૬ ૨૦૬થીરરર . ૨૧૩ (8) .
મહાક્ષત્રપ રૂદ્રભૂતિને સમય ૨૮૫.. રૂદ્રસિંહ પહેલાએ ગુંદાને લેખ કેતરાવ્યા ૧૨૨, ૧૩૨. રૂદ્રસિંહ પહેલાને સમય ૧૦૯. રૂદ્રસિહ પહેલાને જુનાગઢને લેખ ૧૩૨.