SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાલેખો [ એકાદશીભ અડ સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈઈ. ટૂંક માહિતી. ૨૦] | ઇ. સ. પૂ. ૩૮૭; કે. . રે. પારિ ૫૧) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિને, ર૭મા વર્ષે કેતછિન્ના (કૃષ્ણ રાયેલ. ખાનગી બાબત છે. આ ઉપરથી સિદ્ધ જીલા) થાય છે કે, તેનું રાજ્ય ઠેઠ કૃષ્ણ છલા સુધી વિસ્તરેલ હતું. ૨૧ ઈ. સ. ૧૨૯; ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજ્ય મા વર્ષે નાસિક તેના એક સરદાર (ધણું કરીને સેનાપતિ)ની પત્નિએ સાધુઓને ગુફાનું દાન કર્યાની નેધ છે. ૨૨ | ઈ. સ. ૧૭૮; ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાયે ૧૬મા વર્ષે, કહેરી પર્વત ઉપર રહેતા સાધુઓ માટે ખેતરનું તથા અમુક રોકડ રકમનું દાન અપાયું છે. ૨૦ ઈ. સ. ૧૪૧ () ગૌતમીપુત્ર સ્વામીશ્રી યજ્ઞ શાતકરણિ રાધે ૧૯ () વર્ષે દાન કર્યું છે. ખાનગી દાન સંભવે છે. હારિતિપુત્ર વિષ્ણુકડ-ચૂઢ-શાતકરણિતારીખ ગુમ થઈ છે. બનવાસી (2) હારિતિપુત્રવિષ્ણુકુડ-ચૂટુ-કુલાનંદ શાતકરણિ-પિતાના કનેરા જીલ્લો) રાજ્ય ૧૨મા વર્ષે આ લેખ મોટા મંદિરના કમ્પાઉન્ડમાં છે. ૨૬] મલવલી () હારિતિપુત્ર વિષ્ણુકુડચૂટુ-શાતકરણિને પોતાના રાજ્ય (મહિસર રાજ્ય) ૧૯ વર્ષચૂઢ પાસેથી કદંબેના હાથમાં વનવાસી ગયાની નોંધ છે. ૨૮ મલવલ્લો (2) નામ નહીં દર્શાવેલ એવા કદંબ રાજાને છે. (મહિસ્ર રાજય) ને. ૨૪, ૨૫, ૨૬ અને ૨૮; આ ચારે લેખમાંના રાજાએને આપણું સમયના ઈતિહાસ સાથે બહુ સંબંધ ન હેવાથી તેની વિચારણની કાંઈ અગત્યતા રહેતી નથી. ઈ. સ. પૂ.૪૧૪; કલિંગપતિ ચક્રવતી રાજા ખારવેલે પિતાના રાજ્ય હાથીગુફા ૧૩મા વર્ષે કોતરાવ્યા હતા. તેમાં તેણે ગાદીએ બેઠા (ઓરિસ્સા) પછી પ્રતિ વર્ષે શું શું કાર્યો કર્યા હતાં તેને વિગતવાર હેવાલ આપ્યો છે, જેનું વર્ણન પુ. ૪ માં તેના વૃત્તાંતે આપણે કરી બતાવ્યું છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy