SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] આંક નામ વર્ષ (૧૯) પુરિકસેન (પુરિંદ્રસેન) ૨૧ (૨૦) સુંદર શાતકરણ ૧ (૨૧) ચકાર હું માસ (૨૨) શીવસ્વાતિ ૨૮ (૨૩) ગૌતમીપુત્ર (૨૪) પુલામા (૨૪) શાતકરણ ૨૯ ૨૧ ૨૮ તથા રાજ્યકાળ [ ૨૭ વર્ષે કાઈપણ બિરૂદ રહિત, એમ બે પ્રકારના રાજા તરીકે એળખાવ્યા છે એટલે આપણે પણ તેમને અનુક્રમે ૩ ૨૯ t ૧૦ ૭ (શીવશ્રી પુલામા) છ આંધ્રભૃત્યા અને આંધ્રપતિ તરીકે એળખાવીએ તે સથા ઉચિત જ લેખાશે; જેથી આખા વંશને આપણે એ વિભાગમાં વહેંચી નાખવા પડયા છે એમ સમજવું રહેશે. બીજી હકીકત જે સમયને લગતી છે તે પણ બે વિભાગમાં જ વહેંચી નાંખવી પડશે કેમકે, જ્યારે તેમના વંશને જ એ વિભાગે છૂટા પાડયા છે ત્યારે તેમના સમય નિર્માણ માટે પણ એ વિભાગ કરવા જ મે રહ્યા. વળી વિશેષ આવશ્યક્તા તા એટલા ઉપરથી ફ્રીસી આવે છે કે, આખાવંશના સત્તાકાળ આપણે લગભગ ૬૬૩ વર્ષના સાબીત કરી ખતાન્યેા છે ત્યારે પુરાણકારા તા તેને માત્ર ૪૬૦ વર્ષના જ હેાવાનું જણાવે છે; છતાંયે પાઈટર સાહેબ, જેમણે પુરાણા ઉપરથી બધું મોંધી કરીને તારવણી કરી છે અને જેમણે તેને આધારે જ કામ લીધે રાખ્યું છે, તેમણે જ નાંધી ખતાવેલ આંકના કુલ સરવાળા તા ૪૬૦તે બદલે ૪૮૧ વર્ષના થાય છે. એટલે કે આ સર્વે પ્રાથમિક નજરે જુએ તેને પણ તેમાં અનેક પ્રકારની અસંગતતા દેખાઈ આવે છે. મતલબ કે આળખ અને સમય—એ બંને પ્રકારે વિચારણા કરતાં સિદ્ધ થાય છે કે રાજાઓની નામાવળમાં કયાંક ભેદ પાયલ હશે; તેથી તપાસ કરવી રહે છે કે, કયા વિભાગમાં ૨૯ રાજાએ થયા હતા અને કયા વિભાગ ૪૬૦ વર્ષ પર્યંત સત્તા ઉપર રહ્યો હતા અથવા તા કાઈ વળી ત્રીજું જ તત્ત્વ તેમાં ધુસી ગયું છે કે કેમ ? પ્રાચીન સમયે સમસ્ત ભારતવર્ષમાં ગણરાજ્ય અથવા અકેન્દ્રિત રાજ્યત્વની ભાવના પ્રચલિત ઢાવાથી, પરાજિત રાજાને ખંડિયા-ભૃત્ય ઢાવાનું કબૂલ કરાવીને તેના રાજ્યાસને તેને પુનઃ સ્થાપિત કરવામાં આવતા હતા; જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ બાદ–ઈ. સ. પૂ.ની ખીજી સદીના અંત ખાદ, સ્વતંત્ર રાજ્યત્વ અથવા કેન્દ્રિત રાજ્યત્વની ભાવના સ્થાપિત થવા લાગી હતી, એટલે પરાજીત રાજાનું રાજ્ય વિજેતાના રાજ્ય સાથે ભેળવી દેવામાં આવતું હતું, જેથી ખંડિયાપણું અદશ્ય થઈ તે સર્વ રાજા આંક નામ (૨૫) શીવશ્રી (૨૬) શીવસ્કંધ (૨૭) યજ્ઞશ્રી. (૨૮) વિજય (૨૯) ચંદ્રશ્રી (૩૦) પુલામાન કુલ વર્ષ ૪૮૧ ઉપરમાં આપણે પ્રત્યેક રાજવીની ત્રણ ખાખતા વિચારવા માટે દર્શાવી છે. એક તેમના અનુક્રમ આંક, બીજું તેમનું નામ અને ત્રીજી તેમને શાસનસમય. આ ત્રણે મુદ્દા શેાધવાની જરૂર છે. એક પછી એક લઈ ને વિચારીએ. કાઢી પરંતુ પાર્થટર સાહેબે જે નામાવળી ઉપજાવી છે તેમાં આંક સંખ્યા ૩૦ ની લખી છે. ખારિકાઈથી નિહાળતાં, ૨૪ અને ૨૫ ની વચ્ચે ૨૪આ ના આંક છે એટલે તેને ગણત્રીમાં લેતાં તે સંખ્યા ૩૧ ની ચશે. અથવા જો ૩૦ ની જ સંખ્યા કાયમ રાખવી હોય તેા, ૨૪ વાળું નામ, ૨૪ કે ૨૫ માના, ખીજા નામ તરીકે લેખવું પડશે. પરંતુ તેમણે તેા પુરાણાના આધારે તે સંખ્યા ત્રીસ કે એકત્રીસને બદલે ઉલટી એકની એછી ખતાવીને તે ૨૯ હાવાનું દર્શાવ્યું છે એટલે વારંવાર જેમ બનતું આવ્યું છે તેમ, અત્રે પણ પુરાણકારના તે કથનનું ધ્યેય કાંઈ અન્ય જ હાવું ોઇએ. જેથી માનવું રહે છે કે, સમગ્ર સમુહે ૩૦ કે ૩૧ ને બદલે આખા વંશને તેમણે બે વિભાગમાં વહેંચી નાંખ્યા ઢાવા જોઇએ; જેમાંના એક વિભાગે ૨૯ ની સંખ્યાના સમાવેશ થઇ જતા હાય અને ખીજા વિભાગે ક્રાઇ અન્ય સંખ્યા તેનાથી તદ્દન અલગ જ હાય. આ અનુમાનને એ હકીકતથી ટકા મળતા જણાય છે. એક તેમની ઓળખના અંગેની છે અને ખીજી તેમના સમયના અંગેની છે. ઓળખ સંબંધમાં જણાવવાનું કે, તેમણે કેટલાકને આંધ્રભૃત્યા તરીકે અને કેટલાકને
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy