SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ == = = ૩૬ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ મિ. પાછટરે જે ૧૭ રાજા અને ૨૨૮ વર્ષ લખ્યાં ફાળે ૧૨ અને ૨ વર્ષો નોંધાયાં છે. જો આ બંને ઉમેરે છે તેમાંના ઉત્તર ભાગે એટલે રાજા હાલથી શરૂ કરીને કરીએ તે રાજાની આંકસંખ્યા પૂરેપૂરી થઈ જશે. ગૌતમીપુત્ર સુધી સાત રાજા થયાનું અને ૧૩૦ વર્ષને ઉપરાંત તેમના સ્થાનનું નિર્માણ પણ તે પુરાણોના સમય હોવાનું સાબિત થઈ ચૂકયું; જેથી હવે આ અભિપ્રાય મુજબ જ રાખીશું. પરંતુ ખૂટતાં ૩૨ વિભાગે ૧૯ રાજા ૪ અને ૩૦૮ વર્ષ જે ગણવામાં વર્ષને બદલે ચૌદની જ પૂર્ણિ થવાથી બાકી ૧૮ ને છે, તેમાંથી બાર રાજા અને ૧૭૮ વર્ષનો સમય વધારે તે સૂચવ રહે છેજ. અથવા તે, આવી રવાનું જ કાર્ય બાકી રહ્યું ગણાશે. હવે પૃ. ૨૭ રાજાના ખાતે સર્વ પુરાણ એકમત થવાથી તેના ઉપરની નામાવલી તપાસીશું તે લંબોદરથી અરિષ્ટ- ફાળાના ૧૨ કાયમ રાખીએ તે મેધાસ્વાતિ કર્ણ સુધીના (નં. ૭થી ૧૬ સુધીના) દશ રાજાઓ૫ બીજાને ફાળે બાકીના ૨૦ (૩૨ ૧૨=૨૦) વીસે અને તેમના રાજ્યકાળે ૧૪૬ વર્ષ૪૬ ગણાવ્યાં છે. ઠરાવવા રહે છે. બનવાજોગ છે કે જેમ અનેક એટલે ખૂટતાં ૩૨ વર્ષ (૧૭૮-૧૪૬=૩૨), બાકી ઠેકાણે લહિઆએ બે આંકડાની જગ્યાએ એકની જ રહેતા બે રાજાઓના ફાળે ચડાવવા રહેશે. તે આ નોંધ લીધી છે ને બીજાને ઉરાડી દીધો છે, તેમ આના પ્રમાણે સૂચવી શકાશે. જુદા જુદા પુરાણોમાં જે કિસ્સામાં પણ ૨૦૪૯ને બદલે ૨ ની જ નોંધ રાખી નામાવલી આપવામાં આવી છે, તેમાં કેઈકમાં૪૭ ૦ ને કમી કરી દીધો હોય; આ કપનાના બળે આવિ અને મેઘાવા૪િ૮નાં નામો નજરે પડે છે, આપણે મેધાસ્વાતિને ૨૦ વર્ષ સમાપશું. જો કે આ જ્યારે કોઈકમાં તે નામ નથી; જેમાં છે તેમાં તે બેના વિભાગના સર્વે મળીને બારે (અથવા દસ ગણો તે (૪) આંધ્રપતિની ૧૯ સંખ્યા છે અને બીજી રીતે ૧૭ ૧૪૬ વર્ષ આવશે. અથવા બીજી રીતે પણ ૧૭ તથા ૧૯ પણ કહી શકાશે, કેમકે આંધ્રપતિને પ્રથમ રાજા જેને કરી શકાય તેમ છે તે માટે જુઓ ઉપર નં. ૪૫. આંક ૮ ગણાય છે તેને બદલે, આક૭ વાળા શાતકરણિએ (૪૭) જુઓ કે. . રે. પૃ. ૬૮ માં પણ આના પણ અમુક વર્ષ માટે સ્વતંત્રતા ધારણ કરી હોવાને લીધે ઉતારા અપાયા છે. તેને પણ આંધ્રપતિની નામાવલીમાં તે ગણી શકાય જ, (૪૮) આ બે નામમા એક મેઘાસ્વાતિ તે દરેકમાં છે તેવી રીતે છેલ્લે આંધ્રપતિ જેને શકપ્રવર્તક રાજાના જે આંક ૧૧ને છે. અહીં જે ન હોવાનું અમે જણાવ્યું વિભાગમાં ગયો છે તેને પણ આંધ્રપતિના વિભાગે ગણી છે તે બીજે મેધાસ્વાતિ સમજવો, જેનો આંક ૧૩ મો છે. શકાય; મતલબ કે પ્રથમ અને અંતિમ, બનેને આ મધ્યમ મતલબ કે આખા વંશમાં બે મેધાસ્વાતિ ગણવાના છે. વિભાગે ગણીએ, તે જેને આપણે ૧૭ ગણ્યા છે તેને જ (૪૯) આ મેધાસ્વાતિના ખાતે ૨૦ ને સ્થાને ૨૨ વર્ષ ૧૯ પણ ગણી લેવાય અને તેમ થાય તે સંખ્યાની વધઘટ હોવાં જોઈએ. એટલે જેમ રાજ હાલન ખાતે ૬૫ હતા પણ કરવા જરૂર પણ નથી રહેતી. (સરખાવો ઉપરની ટીકા નં. છેલે પાંચડા રખાયો છે પ્રથમને આંક ઉરાડી દીધું છે, ૧૮ને પાછલો ભાગ.). તેમ અહીં પણ ૨૦ (બે આંકડા હોવા છતાં) ને સ્થાને એક (૪૫) આ પ્રમાણે દશ રાજાએ; ઉપરાંત આંબભત્ય આંકડે રાખી બીજે કમી કરી દેવાયો હોય. સાત ગણીએ, એટલે ૧૭ થયા અને શક સંવત્સર (ખાસ સૂચના:-આ નામ સાથે, વર્ષની સંખ્યામાં ફાવે પ્રવર્યાબાદ બે રાજા થયા છે કે જેમની પાસેથી ચક્કરે તે ૨૦ રાખે કે ૨૨ રાખે; અને તેથી કમી કે વધારે રાખે કેટલાક મુલક જીતી લઈ દક્ષિણમાં હાંકી કાઢયા છે. એટલે પરંતુ નં. ૭ થી ૧૬ સુધીના અરિષ્ટકર્ણ સુધીના જીવનમાં તે બંને ઉમેરતાં ૧૯ થઈ રહે છે. આ પ્રમાણે બે ત્રણ રીતે કે રાજકારણને અગત્યતા ધરાવતા બનાવ બન્યાનું નોંધાયું ૧૭ તેમજ ૧૯ ના આંકને મેળ મેળવી શકાય છે. જણાતું નથી એટલે તે હિસાબે ગમે તેનાં ઓછાં વધારે (૪૧) તે દેશના રાજયસત્તાની સંખ્યા અનુક્રમે આ કરે તેપણું હરત આવતી નથી; છેલ્લી ઘડીયે મળી પ્રમાણે છે:– આવેલી સામગ્રી વડે તેમનાં અનુક્રમ અને રાજ્યકાળમાં ( ૧૮, ૧૨, ૧૮, ૧૮, ૭, ૭, ૮, ૧, ૩૬ અને ૨૫= અમારજ ફેરફાર કરવો પડયો છે. (જુઓ પૃ. ૩૮નું લખાણુ)
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy