SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ]. શતવહને વશ [ ૧૧ નામ (પ્રથમ રાજા તરીકેનું નામ) શિમુક અથવા have been a contemporary with શિશુક આપ્યું છે તેને એક જુના શિલાલેખમાં Nanda=પછીથી રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં શિમુખ શતવાહને ૩૩ તરીકે સંબોધ્યો છે. આવ્યો હતો અને પ્રતિષ્ઠાનપુર એક માલેતુજાર (૨) ગૌતમિપુત્ર શાતકરણિની મા એવી, રાણીશ્રી શહેર બનવા પામ્યું..(પૃ. ૧૩૮). બૃહત્કથામાં જે બળશ્રીએ નાસિકને શિલાલેખ, જે પિતાના પુત્રની શાતવાહન રાજાનું નામ લેવાયું છે તે રાજાનંદને યશગાથાને અમર કરાવતે કેતરાવ્યો છે. તેમાં તેણીએ સમકાલીન થયો હશે.” શબ્દો વાપર્યા છે કે Restored the glory of (૫) બીજે એક ઠેકાણે ૭ વળી એમ જણાવાયું Satavahanas શતવહન રાજાઓની કીતિ ફરીને છે કે, Majority of the inscriptions are ઉજજવળ બનાવી (જેવી હતી તેવી કરી દીધી). found at Nasik; their earliest inscrip (૩) વળી બીજા એક વિદ્વાને પોતાના વિચારો tion at Nanāghāt in Western India, નીચેના શબ્દોમાં જણાવ્યા છે--ખારવેલ કલિંગાધિ- their earliest coin in West India; પતિના સમયમાં મહારાજા શાતકણિ પશ્ચિમમાં હતા. they are referred to all along in the શિલાલેખોમાં એમના વંશનું નામ શાતવાહન છે. epigraphic records, not as Andhras but જેને પ્રાકત અને સંસ્કૃત ગ્રન્થોમાં શાલવાહન as sktavāhanas=શિલાલેખોને મેટો ભાગ કહેવામાં આવે છે. શાતવાહનનો પ્રથમ શિલાલેખ નાસિકમાંથી મળી આવે છે; તેમને સૌથી પ્રથમ ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાયેલા નાનાધાટ શિલાલેખ, પશ્ચિમ હિંદમાં આવેલ નાનાલાટને છે (નાસિક પ્રદેશમાં) મળી આવ્યું છે. આ વિચાર અને સૌથી પ્રથમને સિક્કો (પણ) પશ્ચિમ હિંદને દર્શનમાં બીજી ટિઓ સાથે આપણે સંબંધ નથી છે. (આ) સર્વ પ્રકારના લેખમાં, સર્વત્ર તેમને એટલે તે વિશે મૌન સેવીએ. અત્ર તો એટલું જ સાતવાહન તરીકે જ ઓળખાવેલ છે નહીં કે જણાવવાનું રહે છે કે, આ વંશને માટે શતવહન કે આંધ તરીકે. શતવાહન તેમાંથી કયો શબ્દ વપરાયો છે. . ' (૬) ત્યારે કે. હિ. ઈ. માં પૃ. ૫૩૧ ઉપર તેના (૪) વળી અન્યત્ર એમ લખેલું નીકળે છે કે, લેખક એમ જણાવે છે કે earliest known Satavahan was afterwards installed coins bear the name of a king Sata as king and Pratishthanpur became who is probably to be identified with a rich city--(p. 138). The Sātavāhan Satakarniaj-111i ayril FX orell mentioned by the Brhatkatha must તે ઉપર તે શાતરાજાનું નામ લખાયેલું છે અને | (૩૩) આ વાકયમાં શિલાલેખના આધારે કહે છે કે, (૩૬) આ ઉપથી સમજાય છે કે રાજનંદના સમયે શાતવાહને રાખ છે, જ્યારે કે. હિ. ઈ. . ૫૯૮માં (હાલના વિદ્વાને જે એમ માની રહ્યા છે કે પ્રમુખ સાતજણાવાય છે કે, શિલાલેખમાં રાતવહન જે શબ્દ જ નથી. કરણિ-શાતવાહન વંશને સ્થાપક અને મૂળ પુરુષ-તે, (આ ઉપરથી એમ લાગે છે કે, કવચિત કઈ શિલાલેખમાં શુંગવંશી પુષ્યમિત્રને સમકાલીન હતો. તેને બદલે) પણ તવહન શબ્દ વપરાઈ ગયો હશે જે આ બેમાંથી એક સાતવાહન રાજાઓની હયાતિ હતી એવી માન્યતા ધરાવતી લેખકની દષ્ટિ બહાર ચાલ્યું ગયું હશે.) હતી. (પુ. ૪માં ખાલના સમય નિર્ણય ઉપર આવવાને (૭૪) જીઓ જૈન સાહિત્ય સંશાધક પુ. ૩, ખંડ ૪. જે બે ડઝન જેટલી દલીલ આપણે આપી છે તથા તે બાદ ૫. ૩૭૩. પ્રસંગોપાત વળી બે ત્રણનો ઉમેરે કર્યો છે તેમાં આ એક - (૩૫) જ, બો. છે. . એ. સ. પુ. ૧૦ પૃ. ૧૨ વળી વિશેષ સમાવેશ કરવો રહે છે. ડે, ભાજદાન લેખ). . (૩૭) જ, વ્યો, બં. ૨. એ, સે, ૧૯ર૭, પૃ. ૪
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy