SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાલેખા પંચમ પરિચ્છેદ ] વિજેતા લેખીને, તેના જ નામધારી ગૌતમીપુત્ર વિલિવાયકુરની ઓળખ આપતાં જણાવ્યું છે કે,... “which cannot be absolutely proved of the great Gautamiputra Śātakari, the conqueror of Nahapana with the Gautamiputra; Vilivāyakura of the coins found at Kolhapur...The evidence of re-struck coins shows that this king was preceded in this district by (1) Vasisthiputra; Vilivāyakura, and (2) Mathariputra; Sivalakura= કાલ્હાપુરમાંથી મળી આવતા સિક્કાવાળા ગૌતમીપુત્ર વિસિવાયપુર, તે જ પેલા નહપાણ ઉપર જીત મેળવનાર મહાન ગૈાતમીપુત્ર શાતકરણ હશે કે કેમ તે સંપૂર્ણ રીતે પૂરવાર થઈ શકતું નથી......(પરંતુ નહપાણુના મહારા ઉપર) કરીને છાપ પાડેલ સિક્કા ઉપરથી સાબીત થાય છે કે, આ પ્રદેશ ઉપર (ક્રીને છાપ પાડેલ) ગૈાતમીપુત્ર શાતકરણિ રાજાની પૂર્વે (૧) વાસિષ્ઠીપુત્ર વિળિવાયપુર અને (૨) માઢરીપુત્ર સિવલકુરની સત્તા થઈ ગઈ હાવી જોઇએ. ” મતલબ કે નપાણના સિષ્ઠાચિત્ર સાથે સંબંધ ધરાવનાર ગાતમીપુત્ર પણ જુદા અને ગૈાતમીપુત્ર વિળિવાયપુર તે પણ જુદી; આ પ્રમાણે ધ્વનિ નીકળતા દેખાય છે ખરા (૮) ખરી રીતે તેને નહપાના પેાતાના વિજેતા લેખવાના નથી. પરંતુ નહપાણ જે ક્ષહરાટ જાતિનેા હતેા, અને જેના રાજ્યે તેના જામાતૃ, શક રૂષભદત્તે ગૌતમીપુત્ર થાતકરણિના પૂર્વજોને હાર ખવરાવી હતી; તે પ્રસંગનું વેર વાળવા, તે ક્ષહરાટ અને શક જાતિનું નિકંદન ગૌતમીપુત્રે કાઢી નાખ્યું હતું. તેનું માહાત્મ્ય સૂચવવા જ, નહપાના સિક્કાને આચ્છાદિત કરતું પેાતાનું મહેારૂં ખતાવ્યું છે. આનું વન આપણે, રાણીશ્રી ખળશ્રીના શિલાલેખનું વિવરણ કરતી વખતે જણાવીશું. જુઓ આગળ ઉપર ન, ૧૭ મા આંધ્રપતિનું વૃત્તાંત, {e) Re_struck=ફીને છાપ પાડેલ એવા અથ થાય ખરા, પણ તેમણે સરખામણી જે re-struck coinsની કરી છે તે જ ખાટી છે. [ પ અને તેમ હાય તા તે બે ભિન્ન ભિન્ન વ્યક્તિ ગણાય. જ્યારે વાસિખ્રિપુત્ર વિળિવાયપુર અને મારીપુત્ર સિવલપુર નામની એ વ્યક્તિઓ થઈ છે. તે ઉપરના બન્ને ગૈાતમીપુત્રાની પૂર્વે થઈ છે એમ માનવું રહે છે. આટલું લખાણ પારા ૩૪ માં છે. પછી પારા ૩૫માં વાસિખ્રિપુત્ર વિળિવાયપુર વિશે જણાવે છે કે, “his position as predecessor of Mathariputra and Gautamiputra=મારપુત્ર અને ગાતીપુત્રની પૂર્વે તેનું (વાસિખ્રિપુત્ર વિળિવાયપુરનું) સ્થાન ગણુવું રહે છે. એટલે કે, પ્રથમ વાસિપ્તિપુત્ર, પછી મારીપુત્ર અને છેલ્લે ગામિપુત્ર. આટલું લખ્યા પછી પારા ૩૬ માંના માહરીપુત્ર શકસેન (કન્હેરીના શિલાલેખવાળા) તે જ ‘Māthariputra Sivalkura of the Kolhapur coins=કાલ્હાપુર પ્રદેશમાંથી મળી આવતા સિક્કાવાળા માર્દરિપુત્ર સિવલકુર છે, એમ જણાવી પારા ૩૭માં લખે છે કે, If the identification of the Gautami putra Vilivāyakura with the great Gautamiputra Śātakarani may be assumed, the re-struck coins would prove that he was the successor of Māthariputra-ગાતમીપુત્ર વિળિવાયકુરને જો મહાન ગામિપુત્ર શાતકરણ તરીકે ઠરાવીએ તા,૧૦ ઉપરા નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્રે પેાતાનું મહેરૂં કાતરાવ્યું છે: over-struck કહેવાય. જ્યારે આ ત્રણે અંધપતિએ એક ખીન્નને મળતા આવે એવા જ (જુએ કા. . . પૃ. ૮૭, પારા. ૭૦) સિક્કા પડાવ્યા છે જેને resembling કહી શકાય, નહીં કે re-struck; એક રીતે re-struck કહેવાય, કેમકે એકે જે પડાવ્યા, તેનું અનુકરણ ખીજાએ કરીને તે સિક્કા ફરીને પાડવા, આવા અ`માં લઇએ તા, એટલે કે over-struck અને re-struck coinsની સરખામણી કરવી તે બરાબર નથી. છતાં ખૂખી એ થઇ છે કે, તે અનુમાન સાચું પડયું છે અને તેથી જ આ વાચ અત્રે ઉતારવું પડયું છે. (૧૦) અહીં જે અને તા, એટલા માટે લખ્યા છે કે ઉપરમાં ૩૪ પારા પ્રમાણે તેમણે અને ગૌતમીપુત્રને ભિન્ન
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy