SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન વીર અહીં પધાર્યા અને તેમની પ્રાણિમાત્રને હિતકા- નામથી ઓળખવામાં આવતી હતી. બીજી વાત રીણી અંતિમ દેશના અહીં જ થઈ.” એ છે કે તે “અપાપા પાપરહિત” નગરીએ જ્યારથી વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪, સિંધી ગ્રન્થમાળાના મહાવીર જેવા પરમ પવિત્ર વિભૂતિના પ્રાણ હર્યા વાચનથી પણ તેજ અભિપ્રાય ઉપર અવાય છે. ત્યારથી પાપવાળી થઈ ગઈ એટલે અપાપાને બદલે તેમજ ચંડપ્રદ્યોત અવંતિપતિનું ખરું નામ મહાસન હતું પાપાપુરી. (જુઓ ઉપરની ટીકા . ૨,) કહેવાઈ અને તે જનગ્રન્થમાં, તેમજ કવી ભાસના “સ્વપ્નવાસવદતા” કાળે કરી પાપાપુરીને બદલે પાવાપુરી નામ તેનું પડી આદિ ચોથી સુપ્રસિદ્ધ છે. મેઘદૂતના કર્તા કાલિ ગયું. મતલબ કે પાવાપુરી તે તે લોકવાયકાથી પડી દાસ કવિએ તે એટલે સુધી જણાવ્યું છે કે તે ગયેલું નામ છે. નહીં કે તેનું ખરું નામ. આ પ્રમાણે ચંડપ્રદ્યોત રાજાની માલિકીનું જ અને અને તેના જ જ્યારે નક્કી થાય છે ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ શા માટે નામનું વન અવંતિમાં હતું. એટલે કે અવંતિમાં મહા- કેવળ અતિ પ્રદેશની જ અને તે પણ શ્રીમહાસેન નામનું વન આવેલું છે. વળી ત્રણ વર્ષે ઉપ- વીરના નિર્વાણ પ્રસંગને જોડીને જ નામાવળી આપી રના જનઆચાર્યોએ બનાવેલ સ્તવન કહે છે કે, છે તેનો ગર્ભિત આશય પણ ખુલે સમજી જવાય શાસનના નાયક એવા શ્રી વીર પ્રભુને જ્યારે કેવળ- છે. વળી ગ્રંથારૂઢ થયેલ આ બીનાને નીચેના પારિજ્ઞાન ઉપર્યું ત્યારે, રાજા મહાસેન (ચડપ્રદ્યોત) ચતુ- ગ્રાફે જણાવેલ શિલાલેખ તેમજ અન્ય એતિહાસિક ર્વિધ સંઘની સ્થાપના કરવાને પિતાના નગરના) પૂરાવાથી સમર્થન મળી જાય છે. એટલે તે હકીકત વનમાં આવ્યો ગયો) હતો. મતલબ કહેવાની એ નક્કર સત્ય તરીકે સ્વીકારવી જ રહે છે. ' પણ મહાસેન અને વનનું નામ મૌર્યવંશી રાજાઓનો કુલધર્મ જૈન હતો. તે પણુ મહાસેન હતું. ત્યાં કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ વંશના આદિ સમ્રાટ ચંદ્રગુપ્ત આ સાંચી સ્તૂપની ચતુર્વિધ સંઘની સ્થાપના (ગણધરપદની સ્થાપનાન કરતી ગવાક્ષમાં દીવાઓની હારમાળા પ્રગટાવવાને, સર પ્રસંગ પણ તેનું એક અંગ જ ગણાય છે) રાજા કનિંગહામના કહેવા પ્રમાણે એક મોટી રકમનું દાન ચંડ પ્રોતની સમીપે કરવામાં આવી છે અને ગણધર દીધું છે. (જુઓ પુ. ૨, પૃ. ૧૯૧, ટી. ૧૦૩). જૈનસ્થાપનાવાળું સ્થળ મધ્યમ અપાયું હતું. એટલે સર્વ સાહિત્ય ગ્રંથામાં (ક. સૂ. સુ. ટી. પૃ. ૧૦૨) જણીહકીકતનું સમીકરણું કરીશું તો ફલિતાર્થ એ નીકળે વવામાં આવ્યું છે કે “જ્યારે શ્રી મહાવીર કાળધર્મને છે કે ચડપ્રદ્યોત ઉ! મહાસેન અવંતિપતિની હાજરીમાં પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક તેના નગરના મહાસેન નામના એક ઉદ્યાનમાં જ (શ્રીમહાવીર પતે) અદશ્ય થતાં, દ્રવ્યદીપક (સામાંમહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. અને ન્ય દીપક) પ્રગટાવવા માંડયા. તે દિવસને દીપોત્સવી . તેમનું નિર્વાણ પણું તે જ નગરે એટલે તે મધ્યમ પર્વ-દિવાળીનું પર્વ ગણવામાં આવ્યું.” આ હકીકત અપાપામાં જ થયું હતું. તેને તે સમયે મધ્યમ અપાપાના દીપક પ્રગટાવવાના ઉપરના કાર્યનું સ્મરણ કરાવે છે. (૩) મલમપાવાદૃ પુડિંવ કપાવાપુર ત્તિ નામં મારા અપાવાપુરી હતું. પણ ભગવાનના કાળધર્મ પામવાથી, શકે સળ પાવાપુરિ ત્તિ નામંદર્થ જૈન દૂધ મટાવીરવાણી તેને પાવાપૂરી કહી. વળી વૈશાખ સુદ એકાદશીને દિવસે कालगओ । इत्थेव य पुरिए वहसाहसुद्धईकारसींदिवसे જંભિરા ગામથી બાર યોજન એક રાતમાં ચાલીને ભગવાન जंभिअगामाओ रत्ति बारसजोअणाणि आगंतूण पुव्वण्हदेस અહી આવેલા, અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને * પ્રતિબંધ કરી દીક્ષિત કરેલા પ્રાણી માત્રને હિતકારિણી काले महासेणवने भगवया गोअमाई गणहरा खंडिअगण અંતિમ દેશના અહીં જ થઈ. પરિવુઢા ફિવિશ્વમાં પ્રમુચા =જે મધ્યમ પાયાનગરીમાં (૪) શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયા ભગવાન મહાવીર કાળધર્મ પામેલા તે નગરીનું અસલ નામ સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આપે છે LS
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy