Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 401
________________ ૩૭૪ ] ચાવી [ પ્રાચીન સ્વમત નિશ્ચપૂર્વક જાહેર ન કરવો જોઈએ તેવી શિખામણ દેનારને બે અક્ષર, ૨૯૫ સંકેટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે કેમ તે ઉપર મેગેડ્યેનીઝની ડાયરી ઉપરથી પડતો પ્રકાશ, ૧૬૮ હકસિરિ કેણું કહી શકાય તે વિશેની વિદ્વાની માન્યતા, ૯૧, ૯૨, (૯૨) રાજા હાલનાં બિરૂદે, માતાપિતા, રાણીઓ તથા આયુષ્યની આપેલી માહિતી, ૨૩૨ રાજા હાલની ખાસ ખાસ વિશિષ્ટતાઓ, ૨૩૩ રાજા હાલની પછીના ચાર રાજાઓને પરસ્પર સંબંધની ચર્ચા, ૨૫૬ હિંદી અને યવન રાજકર્તા ઉપરાંત, સિલેન પતિના સમય સાથે પણ અશોકનો સમય બંધબેસતો થતો નથી. ૩૦૩ () સામાન્ય જ્ઞાનને લગતા વિષયો અમરાવતી બે છે, તથા તે ક્યાં આવી તેની માહિતી, ૬૮, ૭૦થી ૭૪ અશકે પુત્ર મહેંદ્ર . સાધુમંડળને ઓરિસ્સામાંથી વિદાય આપી હતી તેનું કારણ ૧૩૫ અમરાવતીમાં ગાદી કેણ લઈ ગયું ને કેટલો સમય ટકી રહી તેનું વર્ણન ૧૬૨-૭ર અમરાવતી અને પૈઠણ–રાજગાદી તરીકેના સમયની તુલના ૧૭ર-૪ અમરકેષમાં વર્ણવેલ શક વિક્રમાદિત્યની ઓળખ, ૨૦૬, (૨૭) અમરાવતીના આયુષ્ય અને જાહોજલાલીનું વર્ણન ૨૨૫ અમરાવતી સાથે, અન્ય પાટનગરના આયુષ્યની સરખામણી ૨૨૭ અવંતિમાં નં. ૭ અને નં. ૧૮ના બન્નેના સ્મારકો છે, તેમાં કયું કાનું તે શેધવાની રીત ૨૩૫ અયોધ્યા અને આયુદ્ધાઝની ચર્ચા કરનારના મનનું કરેલું સમાધાન ૩૧૫-૧૭ અજાતશત્રના સમયની ચર્ચા તથા તેની આપેલી ખાત્રી, ૩૨૬ આખાયે આંધ્રુવંશની હૈયાતિમાં પ્રવર્તેલ ધાર્મિક ક્રાંતિનું દિગદર્શન ૭૬થી ૮૪ આધાર એક છતાં નિર્ણય જુદા કરાયા છે તેનું સ્પષ્ટીકરણ ૩૫૩-૪ (*) આરંભેલ પ્રયાસને કઈ દૃષ્ટિએ જોવા જોઈએ તેની બે વૃત્તપત્રોએ આપેલી શિખામણ, ૩૫૪ આભિર, સૈકટકે અને ચાલકોએ વાપરેલ શક વિશેની સમજ, ૨૬૯, (૨૬૯) આર્યના ૨૫ દેશમાં પ્રદેશનું નામ નથી તેનું કારણ ૩ ઇતિહાસ સર્જનની પાંચ વસ્તુઓનાં નામ તથા તેમનાં મૂલ્યાંકનની સરખામણી ૨૮૯ ઇતિહાસ આલેખનમાં કયું પ્રમાણ અફર ગણાય તેની સમજ ૨૮૯-૯૦ ઇતિહાસ સર્જનમાં સ્મારકેનું મહત્ત્વ છે છતાં તે તરફ બતાવેલું દુર્લક્ષ ૩૦૬ ઈ. સ. ૭૮ પછીના આંધ્રપતિઓએ શકસંવતને ઉપયોગ કર્યો છે કે? ૨૬૬ ઉપનામ અને તેના કરાતા ઉકેલની આપેલી સમજ ૧૮૨-૭, ૧૮૭. અંધ્રપતિ શબ્દ શતવહનને લગાડી ન શકાય તેનું કારણ, ૪ આંધ્રપ્રજા અને શતવહન એક કે ભિન્ન તેની સમજૂતિ, ૬, ૧૧, ૧૨ અંધ્રદેશની સરહદ વિશેનું વિવેચન ૬થી ૮ આંધ્રરાજાઓને, શાત, શાતવાહન, શાતકરણિ કહેવાય છે તેનું કારણ (૩), ૮થી ૧૬, ૨૧૩, ૨૨૨ આંધ્રભુત્ય, આંધ્રપતિ અને શક સ્થાપક વિશેની ચર્ચા ૩૨થી ૩૮ આંધ્રપ્રજાની ઉત્પત્તિ શી રીતે અને કોનાથી થઈ તેનું વિવેચન, ૪૭ આંધ્રપતિ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ; તથા ખત્તિયદપમાનમદનના અર્થની ચર્ચા ૫૫થી ૫૮ (૧૩૬), (૧૪૪) ધ્રપતિના વિધવિધ પાટનગરની શક્યતાનું વિવેચન ૬૮થી ૭૪

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448