________________
[ka]
( ૪૧ ).
પ્રાચીન ભારતવર્ષ પરની મી. ત્રિભુવનદાસ લ. શાહની કૃતિ એ અત્યારસુધી ચેાગ્ય અગત્યતા ન અપાયલ સામગ્રીના આધારે હિંદના ઇતિહાસ પર વધુ પ્રકાશ ફેંકતા પ્રયાસ છે,
ફાલં ( સીલાન )
સીલેાન ઓબ્ઝર્વર
( ૪૨ )
અત્યારસુધીનાં ઘણાં ખરાં મંતવ્યેાને હવે આપણે ફગાવી દેવાં જોઇએ...હિંદના ધણાખરા ઇતિહાસ આપણે ફરીથી શીખવા પડશે. લાહાર
સીવીલ એન્ડ મીલીટરી ગેઝેટ
( ૪૩ )
ખૂબજ શ્રમ, અને સાહિત્ય, શિલાલેખા તે સિક્કાને લગતી સામગ્રીના ભંડાર છે. લેખક ઇતિહાસકાર નથી, પણ સ્વયં અભ્યાસી છે. તેમના બધા જ સિદ્ધાંતા સાથે ધણા મળતા ન થાય પણ આ બધા સિદ્ધાંતા તદ્દન મૌલિક છે અને તે સ્વીકારાય કે તેના અસ્વીકાર કરાય તે પહેલાં તેમના પ્રત્યે પૂરતું ધ્યાન અપાવું ટે.
લકત્તા
( ૪૪ )
ન્યુ રીવ્યુ
વિશિષ્ટ દાક્તરી ખંતથી તેઓ આધારાને એ રીતે વણે છે અને તારવે છે કે તે વાચક સમક્ષ તદ્દન મૌલિક અથવા નવા વેશમાં, ‘એમ્બ જેવા અને નયન ખાલી નાંખતા ' સિદ્ધાંતા રૂપે રજૂ થાય છે. ગ્રન્થની ખીજી એક પ્રશંસનીય વિશિષ્ટતા એ છે કે તેમાં યુગવર્તી સ્થાપત્યદર્શક સંખ્યાબંધ કલાચિત્રો અને સિક્કા-ચિત્રો અપાયલ છે.
કલકત્તા
ઇન્ડિયન રીવ્યુ
( ૪૧ )
લેખક કે જેમણે પોતાના જીવનનાં ઘણાંખરાં વર્ષોં ઐતિહાસિક સામગ્રી એકત્ર કરવાને આધારાના સંશાધન પાછળના અવિરત શ્રમમાં વીતાવ્યાં છે-તેમણે બે હજાર વર્ષ પૂર્વેના ભારતવર્ષનું સાચું ચિત્ર રજૂ કરવામાં એક પણ પ્રયત્ન ખાકી રાખ્યા નથી.
એમના ગ્રન્થા એક દિવસે પ્રાચીન હિંદી ઇતિહાસનાં સત્ય ચિત્રો રજૂ કરનાર ક્રૂતા તરીકે આવકારાશે. મુંબઇ ફ્રી પ્રેસ જર્નલ
( ૪૬ )
લેખકે બહાદુરીપૂર્વક પોતાનાં મંતવ્યા સંપૂર્ણ સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કર્યાં છે, અને તેએ સ્વયંદર્શનની આશ્ચર્યકારક ખાત્રીથી નામાંકિત વિદ્વાનનાં ચાલુ મંતવ્યાને પણ ઉથલાવી નાંખે છે.
મદ્રાસ
શ્રી. હિંદુ
( ૪૭ )
ધણેક સ્થળે તે સ્વીકૃત સિદ્ધાંતાથી વિરૂદ્ધ જાય છે છતાં તે સંભાળભર્યાં ધ્યાનને પાત્ર છે. મદ્રાસ શ્રી મેઇલ
( ૪૮ )
એટલું તા સ્વીકારવું જ જોઇએ કે આ ગ્રન્થ કિંમતી માહિતીઓના ભંડાર છે; જે માહિતીઓમાંની ધણીખરી હજી હિંદી ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારાઓના ધ્યાન બહાર છે. અત્યારસુધી બૌદ્ધ અને વાદક સાહિત્યના જેટલું જૈન સાહિત્ય પ્રત્યે ધ્યાન નથી અપાયું-તે ઉગ્રુપ આ લેખકે પૂરી પાડી છે.
મદ્રાસ
સાઉથ ઇન્ડિયન ટીચર