________________
૩પ૬ ]
[ પ્રાચી
સમયાવળી સમજૂતિ –
(૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેનો આંક સાથે આવે છે. છૂટ આંક તે વાચનના પૃષ્ઠસૂચક છે. કૈસનો આંક તે ટીકાના પૃષ્ઠસૂચક છે.
(ર) જ્યાં એક જ બનાવની બે સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તે કૅસમાં જણાવી છે. '
(૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગોઠવી દીધી છે તે માટે () આવી નીશાની મૂકી છે. ઈ. સ. પૂ. મ. સં. પૂ. બનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૬.૦૦ આશરે
અશ્વમેધ કરાતા હતા ૭૮. ૬૦૦ ૭૭ બુદ્ધદેવને જન્મ ૩૦૦. ૫૮૨-૩ ૫૫-૪ રાજા શ્રેણિકે, કુમારાવસ્થામાં બેએક વર્ષ બેનાતટનગરે ગાળ્યા હતા ૭૨, ૨૨૬. ૫૮૦-પ૨૮ ૫૩-૨ શ્રેણિકને રાજ્યકાળ ૨૯૭. પ૭૧ ૪૪–૫ બુદ્ધદેવનો સંસારત્યાગ ૩૦૦. ૫૬૮
મહાવીરે (ત્રીસ વર્ષની ઉંમરે) દીક્ષા લીધી ૩૧૩. ૫૬૫
૮ બુદ્ધદેવે (૩૬ વર્ષની ઉંમરે) પ્રથમ ઉપદેશ દીધો ૩૦૦. ૫૫૭-૬
વત્સપતિ શતાનિકે ચંપા ઉપર હલે કરી, તેને લૂંટી તથા ભાંગી ૩૨૬. મહાવીરને (૪ર વર્ષની ઉંમરે) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૩૧૩; શ્રીમહાવીરે ચતુર્વિધ
સંઘની સ્થાપના કરી ૩૧૪. ૫૪૩ ૧૬ બુદ્ધદેવનું નિર્વાણ-જ્ઞાનપ્રાપ્તિ, ૨૯૮, ૩૦૦, ૩૦૧ (૫૪૧ ભૂલથી : પ૪૪,
૩૦૧ ૩૨૬) પ૨૮
અજાતશત્રુનું ગાદીએ આવવું. ૨૯૭, ૩૦૩, ૩૨૬. પ૨૭-૬ ૦ મહાવીરનું નિર્વાણુ–શ્વેતાંબર દિગંબર મતે-૨૯૭ ૩૦૦, ૩૨૬. પર૦ ૭ મ. સં. બુદ્ધદેવનું મરણ-(પરિનિર્વાણ) ૨૯૭–૩૦૦. પર–૪૮૨ ૭-થી ૪પ સિનપતિ વિજયનો શાસનકાળ ૩૦૩.
૫૫૬
૦
=૩૮ વર્ષ
ઇ. પૂ. પાંચમી છઠ્ઠી સદી
૫૦૦ આશરે પાંચમી સદી ૪૮૨ ૪૮૨–૧ ૪૮૧-૫૧ =૩૦ વર્ષ
– આંધ શબ્દ વપરાતો થયેલ છે. (. રેસનના મતે) ૪પ. બેનાતટની જાહેરજલાલી
હતી ૭ર. જાતકકથામાં આંધ્રનું વર્ણન આવે છે. ૪૮, (૪૮) ઐરિયબ્રાહ્મણ નામના ગ્રંથની રચના થઈ હતી ૩. કદંબ પ્રજની ઉત્પત્તિ ૨૫૭.
સિલનપતિ વિજયનું મરણ ૩૦૩. ૪૫-૬ એક વર્ષ સુધી સિલેનમાં રાજાવિહોણું રાજય ૩૦૩. ૪૬–૭૬ સિલેનમાં પાંડુવાસનું રાજ્ય ૩૦૩.
૪૮૦
રાજા મુંદ મગધપતિ થી ૨૯૮.