Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 392
________________ ભારતવર્ષ ]. સમયાવળી " [ ૩૬૫ ૭૨-૪૭ ૪૫૫-૪૮૦ નં. ૧૭ આંધ્રપતિ અરિષ્ટકર્ણને સમય ૨૧૩, ૨૨૦, ૨૪૫, ૨૮૭ : નિષ્કલંક = ૨૫ વર્ષ કીર્તિ બનાવનાર ગૌતમીપુત્ર શાતકરણિ આંધ્રપતિ ર૬૦; અરિષ્ટકર્ણ આંધ્રપતિ બન્યો કરમાં ૨૨૭; (૭૧થી ૪૬-૩૫). ૬૫ ૪૬૨ જૈનાચાર્ય કાલિકરિ શક પ્રજાને લઈને સૌરાષ્ટ્રમાં ઉતર્યા ૨૧૬. ૬૪-૫૭ ૪૬૩-૪૭૦ શક પ્રજાનું અતિ ઉપર રાજ્ય ચાલ્યું ૨૧૫. = ૭ વર્ષ ૫૭ ૪૭૦ દક્ષિણપતિ રાજાઓ શાત કહેવાતા હતા. એટલે કે શાંત રાજાઓને તાબે દક્ષિણ દેશ હતે ૮. શકારિ વિક્રમાદિત્ય શક પ્રજાને જીતી, પોતે અવંતિપતિ બન્યા ૨૧૬, ૨૫૯; કારૂર મુકામે વિક્રમાદિત્યે શકને હરાવ્યા ૭૦, ૨૧૪, ૨૧૬, ૨૧૮, ૨૮૦. ૫-૬ ૪૭૦-૧ કલિંગભૂમિ ઉપર અરિષ્ટકણ અને શક પ્રજાનું યુદ્ધ ૯૭, (૨૭૬); કલિંગપતિ રાજા શાત સાથે શકપતિનું યુદ્ધ ૨૧૪, ૨૧૬; કલિંગની ભૂમિ ઉપરના યુદ્ધમાં નં. ૧૭ આંધ્રપતિએ શક પ્રજાને ખલાસ કરી દીધી ૨૧૭ (૫૭; ૨૭૫). ૫૭ પૂર્વે ૪૭૦ પૂર્વે શતવહન વંશીઓએ જે પ્રદેશ ઈ. સ. પૂ. ૧૧૪માં ગુમાવેલ તે નં. ૧૭વાળાએ ક્યારનોય જીતી લીધો હતો ૨૧૮. પ૭થી ૨૧ ઈ.સ. ૪૭થી) જૈનાચાર્ય સિહગિરિને સમય (૧૨); (૫૬થી ઈ. સ. ૨૨ સુધી; ૩૪). = ૭૮ વર્ષ ૫૪૮ ] ૫૬ ૪૭૧ જૈનાચાર્ય આર્ય ખપૂટે ભરૂચમાં બૈદ્ધાચાર્યને વાદમાં છત્યા ૨૪૨; પાલીતાણાની સ્થાપના થઈ ૨૪૨, ૨૪૩. ૫૪ ૪૭૩ ગૌતમીપુત્રને નાસિક નં. ૭ને લેખ ૧૨૭ (૫૩; ૨૨૧); નં. ૧૭ આંધ્રપતિએ ગવરધન સમયમાં દાન દીધું. ૨૧૬; નાસિક છલા ઉપર આંધ્રપતિની હકુમત જામી ગઈ હતી ૨૧૯. શાહીવંશન–શકના વંશને-અંત નથી આવ્યો ૨૧૭. ૫૪ પૂર્વે ૪૭૩ પૂર્વે અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૨૧૬. દાન આપનાર તરીકે રૂષવદારનું નામ ફેરવી નાંખવાનો હુકમ નં. ૧૭ વાળાએ . તેના પ્રધાનને કર્યો હતે ૨૧૭. ૫૩ ૪૭૪ ગૌતમીપુત્રે કરજત ગામનું દાન દીધાનો કાર્લને લેખ ૧૨૮. વિદ્વાનોના મતે પૈઠમાં પાછી ગાદી લાવવામાં આવી ૧૭૦. પર-૩ ૪૭૫-૪ ૌતમીપુત્રની શક પ્રજા ઉપરની છત (૧૦૦), ૨૭૬, (૨૭૬), (૨૭૭). ૫૨ ૪૭૫ શાહીવંશનો અંત અને રાજા દેવકનું મૃત્યુ ૨૧૭. ४७९ ગૌતમીપુત્રે સૂબા શ્યામકને હુકમ કર્યાને નાસિક લેખ નં. ૮; ૧૨૭. ४७ ४८० દક્ષિણપતિ રાજા શાતનું (જેણે શકારિ વિક્રમાદિત્યને મદદ કરી હતી તેનું) મરણ ૩૪, (૪૬ ઃ ૩૫) ૨૧૦, ૨૧૩, ૨૮૦; રાજા હાલનું ગાદીએ આવવું ૩૫. ૪૭થી ઈ.સ. ૪૮૦ ૫૪૫ નં. ૧૮ આંધ્રપતિ રાજા હાલને રાજ્યકાળ ૪૧, ૨૩૨, (૨૪૧), ૨૪૫, ૨૫૯. ૧૮ ૬૫ વર્ષ (ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૩=પ૦ વર્ષ સુધી પુલુમાવીને રાજ્યકાળ, ૨૮૭). ૪૫ અને ૪૮૨ અને વાસિષ્ઠીપુત્ર (નં. ૧૮ આંધ્રપતિ)ને લેખે નાસિક મુકામે ૧૨૮. ૪૧ ૪૮૬ X

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448