Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬ ] ૪૩ *** ૨૫ ૪ ઈ. સ. પૂ. ૩ ૧૦ ૨૩ ઈ.સ.પૂ.ના અંત અને ઈ.સ.આદિ ઇ.સ.પૂ.ના અંતે ૪૮૪ ૧૮ ૧૮ થી ૨૬ =૮ વ ૨૧ થી ૫૭ =૩૬ વ ૪૨૭ ૪૯૮ ૪૯૯ ૨૬ ૨૬ થી ૩૨ =૬ વર્ષ ૩૨થી ૩૨ =છ માસ ૫૦૨ ૫૦૫ ઈ. સ. આદિ ... ઈ. સ. પૂ. ૧ સંદીથી ઈ. સ. ૨ સદીમાં ૦૧ થી ૧૭ પર૩ ... પર૮ થી૪૪ ૧૩૦ ૫૪૪ ૫૪૫ ૫૪૫ થી ૫૫૩ ૫૪૮ થી ૫૪ ૫૫૩ ... સમયાવળી [ પ્રાચીન જૈનાચા` પાદલિપ્તસૂરિ તથા તેમના શિષ્ય નાગાર્જુનના સમય ૨૪૫. જૈનાચા` આખપૂટનું સ્વર્ગગમન (૨૪૧), ૨૪૫. નં. ૧૮ વાસિષ્ઠિપુત્રે વાલુરક ગામનું દાન દીધા નાસિક લેખ નં. ૧૫; ૧૨૯. રાણી મળશ્રીની હૈયાત આ સમયસુધી હતી (જીએ ૧૧૭ની સાલ) ૨૧૦. નં. ૧૮ વાસિપુિત્રે સિંહલદ્વીપ જીત્યા ૨૩૬; વાસિષ્ઠપુત્ર પુલુમાવીને લેખ નાસિકના નં. ૧૩; ૧૨૮, ૨૨૧. નં. ૧૮ વોસિપુિત્ર નવનરપતિ કહેવાતા હતા ૨૩૫; તેણે પોતાની પ્રવૃત્તિ સાહિત્ય પ્રત્યે વાળી ૨૩૬: નવનરપતિ તરીકેને નાસિકના લેખ નં. ૧૪: ૨૩૫, ૧૨૯. વાસિપુિત્રના કાર્લેના લેખ નં. ૧૬ના સમય, દાન દીધું હતું તે, ૧૨૯. શક્તિકુમારને-શાલિવાહનને સમય,લેખની લિપિના આધારેઢરાવાયા છે. ૯૨,(૯૨) હિંદની ભૂમિ ઉપર બેફામ અશાંતિ હતી ૨૫૦. યુરાપમાં ભગવાન ઇસુના જન્મ ૨૫૦. સુધીના સમયે યુદ્ધદેવની કાઈ મૂર્તિ સ્થપાયાનું લેશ પણ જણાયું નથી ૩૦૭, ૩૦૮; જો કાઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની મળી આવે તા તે જૈનધર્મની જ ગણવી રહે છે ૩૦૮. નાસિકના શિલાલેખ નં. ૩; ૧૨૬. આ ત્રણ સૈકામાં રાજાઓના દીલમાં જમીનની ભૂખ ઉભી થવા પામી ૧૭૦. સાંચી દરવાજાના શિલ્પના સમય ૨૪૬ (વિદ્રાનાના મતે પહેલી સદીનેા મધ્યકાળ ઈ. સ. ૧૯ થી ૩૭). શકાર વિક્રમાદિત્યનું મરણ ૮૪ વર્ષની ઉંમરે ૨૮૦. જૈનમ્રંથ આધારે રાણાબળશ્રીનેા સમય ૨૧૧, (મ. સં. ૪૪૪ અને ૫૪૪ ના આંકને વિ. સં. આંક લેખી ઈ. સ. પૂ. ૨૬ અને ઇ. સ. ૭૪ તરીકે પુસ્તકમાં લખી જવાયું છે પત્તુ હવે સુધારીને તે ઠેકાણે અનુક્રમે ઇ. સ. પૂ. ૮૩ અને ઈ. સ. ૧૭ વાંચી લેવું). રાજા હાલ શાલિવાહનનું મરણ ૨૮૦. નં.૧૯ આંધ્રપતિ મંતલકના રાજ્યકાળ ૪૨ (એક ગણત્રીએ ૩ થી૮ સુધી=૨૮૭). જૈનાચાર્ય વજ્રસૂરિના સમય (૧૦૨); (પાદલિપ્ત, નાગાર્જુન અને શાલિવાહન ના સમકાલીન તરીકે; તેમનેા જન્મ ઈ. સ. પૂ ૩૧=મ. સં. ૪૯૬). જૈનગ્રંથની માન્યતા પ્રમાણે શાલિવાહનના સનની આદિ ૨૮૭. નં. ૨૦ આંધ્રપતિ પુરિંદ્રસેનનું રાજ્ય ૪૨ (એક ગણત્રીએ ૮થીરહ=૨૧ વર્ષ ૨૮૭). નં. ૨૧વાળા સુંદર શાતકરણનું રાજ્ય જર; (બીજી ગણત્રીએ ર૯ થી ૪૦ =૧૧ વર્ષ, ૨૮૭).

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448