Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 376
________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૪૯ ણને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તે તે હજુ તેમના જ તરફથી આ પ્રથમવાર સાંભતેઓનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તો ળવામાં આવ્યું છે એટલે તે વિશે અમે મૌન જ પરાવલંબન સિવાય કાંઈ છે જ નહીં, એવી લાચાર સેવીશું) તે અમારી તેઓશ્રીને વિનમ્રભાવે વિનંતિ સ્થિતિ સેવ્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની ઉપરમાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના ઉત્તર કરીને તેઓ જણાવશે. મેળવવા તેમણે એક પ્રકારની સિફત જે વાપરી છે બાકી અમે જરૂર એટલું તો કહ્યું છે જ, કે તેનું વર્ણન સ્પષ્ટતાપૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવે ક્ષહરાટ નહપાણ પતે સિંહસ્તંભમાં દર્શાવેલ મહાસમજાવીશું. તેમણે પરિપત્રમાં શું શબ્દો લખ્યા છે ક્ષત્રપ રાજુલના સમકાલીન છે. તે માટે, જ. . બં. તે આપણે જે કે જાણતા નથી. પરંતુ તેમના પત્રને રે. એ. સ. નવી આવૃત્તિ પુ. ૭, પૃ. ૬૧ નું અવજવાબ, કલકત્તા મ્યુઝીઅમવાળા ઠે. રામચંદ્રજીએ તરણ પણ ટાંકી બતાવ્યું છે. (જુઓ પુ. ૩, પૃ. ૨૩૪. તા ૨૪-૭-૩૭ ના રોજ આપ્યો છે તેમાંથી (તથા ટી. નં. ૧૩) કે “It is obvious that Nahaડે. બી. એ. સાલેરના પત્રમાંથી) કાંઈક માહિતી pan was a contemporary of Rajuvula° મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છે- the Mahakshatrapa of Mathura દેખીતું “with reference to your letter of the છે કે, મથુરાને મહાક્ષત્રપ રાજુલુલ અને નહપાયું 15th Inst, inquiring if the Mathura સમકાલીન છે' આ ઉપરાંત અન્ય ઐતિહાસિક Lion capital inscription contains any હકીકત મળવાથી તે સર્વે પરિસ્થિતિને ગુંથીને અમે reference to Jaina affairs or names of અનુમાન તારવી કાઢયું છે; જેને ચારે તરફથી Nahapan, Bhumak or Nanaka, I have સમયના આંકડા વડે સમર્થન મળવાથી સત્ય ઘટના to give you a reply in the nagative.. તરીકે જાહેર કરી છે. પરંતુ પોતે મુદો ન સમજવાથી -આપે જે પત્ર તા. ૧૫મી નો લખેલ છે અને જેમાં જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાન પૂછવામાં આવ્યું છે કે, મથુરાસિંહસ્તંભમાં જૈનધર્મ અમારા નામે કરીને, વાચકોને ભ્રમમાં જ નાંખવા પરત્વે કાંઈ હકીકત છે અથવા તે નહપાણ, ભ્રમક ધાર્યું હોય, ત્યાં દોષ કેને? અગાઉ પણ અનેક કે નનકમાંથી કાઈનાં નામ તેમાં આવે છે; તે ઉત્ત- વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં; અને ૨માં મારે નકાર જ ભણવો રહે છે.” મતલબ કે તે વખતે પણ દુઃખિત હૃદયે અમારે જાહેર વર્તમાનબને પ્રશ્નોને ઉત્તર તેમણે નકારમાં જ દીધો છે. પત્રમાં તેનાં દષ્ટાંત આપીને તેનું સત્ય બતાવવું આ પત્રલેખન પૂ. આ. મ. શ્રીએ અમારા પુસ્તકમાં પડયું હતું.” દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પિતે અમારા તેમની પુસ્તિકા વિશે સમગ્ર રીતે જે મુદ્દો નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહેવાનો હતો તે ઉપર પ્રમાણેથી સમજી લેવા. હવે કહ્યું છે કે, તે મથુરાસ્તંભમાં જેનને લગતી હકીકત જે વિદ્વાનેએ અભિપ્રાય આપ્યા છે તેમાંના એક બે દર્શાવી છે તથા તેમાં નહપાણ અને ભૂમકનાં નામ જે વધારે વજનદાર ગણાય છે તેની તપાસ કરીએ. લખાયેલ છે (નનક નામ તેઓએ કયાંથી ઉતાર્યું? ડે. થોમસ જણાવે છે કે:-“Many scholars (૨૦) તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમની પુસ્તિકા, નથી (તે પછી, જ, બે. . . એ. સે.ના લખાણને મથુરાને સિંહબ્રજ પૃ. ૧૯, પંકિત ૨૩) વાસ્તવમાં સિંહ- અર્થ શો ?) આવી તે કેટલીયે અજ્ઞાનપૂર્ણ ટીકાઓ તેમણે વજની પ્રતિષ્ઠા વખતે નહપાણની હસ્તિજ હતી નહીં, તે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે તે વર્ષ પછી થયો છે. કેઈ વિદ્વાન તેને ઉલ્લેખ કરતા જણાવીશું નહીં.

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448