________________
૩૩૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ
[ પ્રાચીન છે. તેઓશ્રી આ મતને વળગી રહે છે. પરંતુ પુસ્તકના કારણથી માનવું રહે છે કે, ખૂનથી માર્યો ગયેલ પુરાવાવાળી તે હકીકત નજરમાં રાખીને પણ વિચારી ઉદયન તે મગધપતિ નહીં, પણ વત્સપતિ ઉદયન જ હત” જોતાં મને, જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રી વિશેષ શાં કારણથી ઉદયન વત્સપતિનું ખૂન થયાનું હું વજનદાર લાગી, ત્યારે હું તે બાજુ ઢળતે થયે છું. માની રહ્યો છું તે આ ઉપરથી સ્પષ્ટ થશે. વળી સામગ્રી ઉપલબ્ધ થતાં, ઉભા થતા વાંધાઓ મેં ટાંકેલ શબ્દો કહે છે કે, ચંડપ્રદ્યોત અને ઉદયનના રજી પણ કર્યા છે, તેમાંના ઘણુંખરાને નીકાલ ઉપરમાં જીવનપ્રસંગો ઉપર નજર રાખીને જ મેં વિધાન કર્યું આવી ગયો છે. બાકી રહેલમાંના આખા વાકયને, છે. પરંતુ તે બાદ તે બન્ને રાજ્ય વચ્ચે પાછી અડધો ભાગ પકડીને જે રદિયો આપ્યો છે તે તે મેં મિત્રાચારી જેવું પણ થઈ થયું છે અને તેથી વૈરપણ જાહેર કરેલ છે. પરંતુ જે અડધો ભાગ છોડી વૃત્તિનો અભાવ પણ થઈ ગયો ગણાય. છતાં એવી ઘણી દીધું છે તેનું શું?
બાબતે પુસ્તકનાં પાને નોંધાયા વિના જ પડી રહી તેમણે ગમે તે કારણથી જવાબ વાળવાનું છોડી હોય છે. તેમજ રાજ્યો વચ્ચે ખરી રીતે “મૈત્રી' શબ્દની દીધું હોય પણ સત્ય નિરીક્ષક તરીકે આપણે તે, કિંમત કેવી ગણાય છે તે પણ જાણીતું જ છે. એટલે તેમના ખુલાસાની ગેરહાજરીમાં પણ, તે મુદ્દો મજબૂત પુરાવા વિના હું મારો મત ફેરવવા તૈયાર ન વિચારો જ રહે છે. તે મુદ્દાના શબ્દો (જુઓ પુ. ૧, હોઉ તે દેખીતું જ છે. અને આચાર્ય મહારાજે તે પૃ. ૩૦૭) આ પ્રમાણે છે.
બાબત મૂળથી જ ઉડાવી દીધી છે. તે પછી શું “જ્યારે તે (પેલે અપમાનીત પુરૂષ કે જેણે રાજાનું કરવું? વિચારતાં એક રસ્તો જડી આવ્યો. જેમ ખૂન કર્યું છે તે) વૈર લેવાનું પગલું ભરવા પ્રેરાય છે અશોક અને પ્રિયદર્શિન, તેમજ ચંદ્રગુપ્ત અને સેઅને અવંતિરા તે ભાવનાને પોષી છે, ત્યારે શું કટસની બાબતમાં સમયાવલીની મદદથી ગૂંચ અવંતિ રાજ્યને, વત્સના રાજ્યની સાથે અંટસ હવા ઉકેલાઈ હતી, તેમ અત્ર બને તેવું છે કે કેમ તેની સંભવ છે કે મગધના રાજ્ય સાથે ?” આ પ્રમાણે તપાસ કરવા માંડી; ને કહેતાં ખુશી ઉપજે છે કે તેને મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ને તેને ખુલાસો કરતાં ઉકેલ નીકળી આવ્યો છે અને તેમાં આચાર્યશ્રીના ઉમેર્યું છે કે, “ જયાં સુધી ઇતિહાસ સાક્ષી આપે છે મતને સ્વીકારતે હું થાઉં છું. તે નીચે પ્રમાણે છે. ત્યાં સુધી તે આ સમયે મગધ અને અવંતિ વચ્ચે ચંડપ્રદ્યોત અને ઉદયનના જીવન કાળમાં ગમે ભલે મૈત્રી જેવું ન હોય, પણ કલેશ જેવું કાંઈ હોય, તેવા બનાવો બન્યા હોય તે ઉપર જ કેવળ લક્ષ આપ્યા તેવું તો લેશમાત્ર પણ જણાતું નથી. ઉલટું અવંતિ કર્યું છે તેને બદલે ખૂન જે બન્યું છે તે તે, અને વત્સ વચ્ચે તે ખડાબાખડું ચાલ્યા જ કરતું અંતકાળનો બનાવ છે એટલે તે વખતે, તે બે રાજ્યો હતું તે તદન દેખીતું છે. કેમકે ઉદયનની માતા વચ્ચે કેવી સ્થિતિ પ્રવર્તતી રહી હતી તે જ માત્ર જેવું મૃગાવતી ઉપર અવંતિપતિ ચંડપ્રદ્યોતે કડી નજર જોઈએ. ઉદયન વત્સપતિનું મરણ મેં ઈ. સ. પૂ. રાખી હતી અને અનેક વીતકે વીતાડયાં હતાં, કે ૪૯૦ માં માન્યું છે (પુ. ૧, પૃ. ૩૯૨) તે વખતે અથવા જેના પ્રતિકાર તરીકે રાજા ઉદયને પણ ચંડની પુત્રી તે પૂર્વે બે પાંચ વર્ષમાં અવંતિની શું સ્થિતિ હતી તે વાસવદત્તાનું હરણ કર્યું હતું. એટલે જ્યારે કિચિત જ કેવળ વિચારવી રહે. તે વખતના અવંતિપતિ તરીકે પણુ કારણું મળી આવતું ત્યારે આ બે રાજ્યમાંનું અવંતિસેનને (પુ. ૧. પૃ. ૩૯૩) સમય ઈ. સ. પૂ. કોઈ પણ એક બીજાની સામે પિતાનું બળ અજમા- ૫૦૧થી ૪૮૭ નો છે; અને આ બે રાજવી વચ્ચે વવાને ભૂલી જાય તેવું બનતું નહોતું જ. જેથી સંભવ કાંઈ જ અણબનાવ નથી. બલકે વત્સપતિની પટરાણું છે કે આ કિસ્સામાં પણ, વત્સના દરબારમાં અપમાન વાસવદત્તા, અવંતિસેનની ફઈ થતી હતી અને એક પામેલા નોકરે અવંતિને આશ્રય લીધો હોય... આ બીજા અરસપરસ સારે એખલાસ ધરાવતા માલમ