Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 371
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ' ૩૪૪ ] દેશ કહી શકાય. ઉપરના કથનનું સ્પષ્ટીકરણ કરતાં ફૂટનેટમાં જણાવ્યું છે કે, “ આર્યાવર્તના ભિન્ન ભિન્ન વિભાગની દૃષ્ટિથી આ સંમેાધન આપી શકાય-ધૃતર પ્રદેશની સંસ્કૃતિની સાથે સરખામણીમાં આ (આર્ય) સંખાધન વાપરી શકાય છે.” વળી આ મારા કથનની પુષ્ટિ માટે જણાવવાનું કે જૈનશાસ્ત્રમાં (પ્રજ્ઞાપના સૂત્રમાં) કહેલ છે કે “ જેએ હૈયધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યાં છે. તેને આર્ય કહેવામાં આવે છે.” એ જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને આચારાંગસૂત્રમાં પણ જણાવાયું છે કે “ જેએ સહૈય—ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આ, અને તેનાથી વિપરીત તે અનાય` ''; એટલું જ નહીં પણ એક જ પ્રદેશની સંસ્કૃતિમાં ભિન્નતા પડતી હાવાથી સંસ્કૃત થયેલ ભાગને આર્યું અને અસંસ્કૃતને અનાર્યની ગણત્રીમાં લેવાય છે. કૅમ્પ દેશના અડધા ભાગ આ પ્રમાણે આર્ય અને અડધા અનાર્ય ગણાયા છે જે આર્યાવર્તના ર૫ા દેશ કહેવાયા છે તેમાંના અડધા દેશ જે આર્ય ગણાવાયા છે તેનું રહસ્ય પણ આ પ્રમાણે જાણી લેવું. ઉપરથી સમજાશે કે, આર્ય-અનાર્ય શબ્દને, કાઈ સ્થાન, કુળ, જાતિ, વંશ કે તેવા પ્રકારના વિભાગ સાથે સંબંધ નથી. કેવળ સંસ્કૃતિને લઈને જ તે ભેદ પાડવામાં આવ્યા હતા. આ વ્યાખ્યા પ્રમાણે પશ્ચિમ ગાંધાર દેશ કે જે પાણિનિની જન્મભૂમિ હતી—અથવા સમ્રાટ પુલુસાકીના રાજ્યના જે ભાગ કએજને નામે એળખાતા હતા તેને મેં અનાર્યદેશમાં લેખવ્યા છે. આ [નીચેના અવતરણામાં વિદ્વાનેએ પુષ્યમિત્ર શૃંગને અનાર્ય કહ્યો છે તેને ખુલાસે। આચાય છ મહારાજ શું કરશે ? ખાણુ કવિના કથનના આધારે પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી મિ. વિન્સેટ સ્મિથ જણાવે છે કે (E. H. I. 3rd edi. pp. 198, f.n. 1)-and reviewing the whole army under the pretext of showing him his forces, the base born anarya general Pusyamitra crushed [ પ્રાચીન his master Brihadrath the Maurya= અને તેને પેતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી અનાર્યે પુષ્યમિત્રે પેાતાના સ્વામી મૈર્યવંશી બૃહ્રથ રાજાને મારી નાંખ્યા. આ ખાખત જ. માં. હૈં. શ. એ. સ. ૧૯૨૮માં પૃ. ૪૫ ઉપર જણાવાયું છે કે તેણે પેાતાના રાજાને મારી નાંખ્યા હતા તેથી જ નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૮૬માં છપાયલી હ`ચરિત્રમાં અનાર્ય કહ્યો છે. ] * ΟΥ “ અશે।કના શિલાલેખ ઉપર દૃષ્ટિપાત ” નામની જે પુસ્તિકા ૬૬ પૃષ્ઠની તેમેાશ્રીએ બહાર પાડી છે તેને અંગે હવે ખુલાસા આપું છું. તેમાં સમ્રાટ પ્રિયદર્દર્શનના શિલાલેખને આશ્રયીને જ વિવરણ છે. અશાકને અને પ્રિયદર્શિનને ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે હું માની રહ્યો છું; જેથી તે શિલાલેખા અશાકના બાધર્મને સ્પર્શવા કરતાં પ્રિયદર્શિનના જૈનધર્મને સ્વધારે સ્પર્શતા છે એમ પુરવાર કરવું રહે છે. આ હકીકત પ્રિયદર્શિનના સમયનું તેમજ તેના સમગ્રજીવનનું જ્યારે યથાસ્થિત આપણને જ્ઞાન મળશે ત્યારે આપે।આપ સ્પષ્ટ થઈ જશે. અત્યારે તે। એટલું જ કહી શકાશે કે, તેમણે અશોકના શિલાલેખ માનીને બૌદ્ધધર્મી લેખવ્યા છે અને તેને અનુલક્ષીને જ દલીલા કરી છે. એટલે દેખીતું જ છે કે તેમની અને મારી માન્યતાને એકખીજાતે મેળ નહીં જ ખાય. વળી તેમણે પેાતાની દીલાના સમર્થનમાં આ શિલાલેખામાં આવતી વસ્તુના જ હવાલા ઠેકઠેકાણે આપ્યા છે. એટલે પણ સ્વાભાવિક છે કે મૂળ પમ્યા જ્યાં શિલાલેખને શંકામય અનાવી દેવાયે, ત્યાં તેના આધાર લઇને ચર્ચા કરવી તે નકામી જ ગણાય. આવા એ ત્રણ કારણેા ને લઇને પ્રિયદર્શિનને અંગે સ્વતંત્ર પુસ્તક જ્યાં સુધી નજર આગળ ન ધરાય અને તેમાંની સર્વ હકીકતનું તાલન ન કરાય, ત્યાં સુધી ખામેાશ ધર્યા સિવાય ઉપાય રહેતા નથી. માટે હાલ તેા એટલી જ વિનંતિ કે તેવું પુસ્તક હું તૈયાર કરી રહ્યો છું. તે બહાર પડે ત્યાં સુધી રાહ જોવી. છતાં એક એ પ્રશ્ન એવા છે કે જેને પરિચય-ખુલાસે –અત્રે કરાવવા રહે છે. (૧)

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448