________________
ભારતવર્ષ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
[ ૩૩૩
અનુમાન બાંધવું કઠણ થઈ પડે છે (પૃ. ૩૩૧, ચાર કલિંગની અંતર્ગત થયેલ ગણી તેના ઉપર કરકુંડની અવતરણોની સમીક્ષા જીએ) કેમકે જેને એક વખત સત્તા હોવાનું જણાવ્યું છે. આ બે કથનમાં ફેર છે કે નાને જણાવે છે તેને બીજા સ્થળે વળી મેટે કેમ તે તપાસીએ; નકશે તપાસતાં તેમના મંતવ્યવાળો મહારાજાધિરાજ પણ જણાવી દે છે, એટલે તે મુદ્દો આ પ્રદેશ, વર્તમાન કાળે પશ્ચિમ બંગાલ અને બિહારની. તે બહુ વિચારણીય નહોતે. વળી તે બન્નેને સમય સરહદ ઉપર આવે છે. પ્રાચીન સમયે આ પ્રદેશ પણ એક જ નીકળ્યો. મતલબ કે, તે બન્નેનાં સ્થાન ઉપર કેટલીક વખત મગધની સત્તા, તેમજ કેટલીક અને સમય પણ એક જ ઠર્યા (૫) તેમાં વળી નામનો વખત કલિંગની સત્તા પણ આવી જતી. કેટલીક સામ્યતા ભળી. પ્રસેનજીત વિશેષ નામ ગણાય છે તેમ વખત તે પ્રદેશને પ્રજાવસાહતની ગણત્રીએ ઉડિસ્સામાં હદાસૂચક પણ ગણાય છે. એટલે પ્રા. ભા. પૃ. ૭૯. ગણતા, જ્યારે રાજકીય દૃષ્ટિએ વળી ત્રિકલિગનીટી. નં. ૨૨ માં શેર માર્યો છે કે-“પ્રદેશી, પસાદિ અંતર્ગત સમાવેશ પણ કરી દેવાતા. આ પ્રમાણે અને પ્રસેનજીત આ ત્રણ નામો એક હોઈ શકે કે અવારનવાર તેની ઉપર રાજકર્તાની સત્તા ઝોલાં ખાયો
ભાષાશાસ્ત્રીઓનો વિષય છે. તેઓ મહેરબાની કરતી હતી. આ સર્વ હકીકત અંગ–ચેદિ-કલિંગ અને કરી આ મુદ્દા ઉપર પ્રકાશ પાડશે” એટલે જે મારું ત્રિકલિંગનું વર્ણન કરતાં અમે સારી રીતે છણી અનુમાન ખોટું હોય તો સુધારવાનું સ્થાન રહે છે. બતાવી છે. મતલબ કે તે સમયની વભૂમિવાળા અને તે હેતુથી તે હકીકત ટીકામાં દાખલ કરી છે. પ્રદેશને વર્તમાન પશ્ચિમ બંગાળમાં કહી શકાય ખરો, જ્યારે મારા પિતાને મત બંધાયા હતા તે textમાં પરંતુ જે સમયને-કરકુંડુ કલિંગપતિને-આપણે વિચાર જાહેર કર્યો છે.
કરી રહ્યા છીએ તે સમયે, વાસ્તવિક રીતે તે કલિંગની ઉપરના સંયોગો સાથે પૂ. આચાર્યજી મહારાજે આણામાં જ હતો. એટલે કે બન્નેની માન્યતા એક જ જણાવેલી હકીકત સરખાવી જવાથી વાચક પોતે જ કહેવાશે. વળી ત્યાં ઉરીય ભાષા બોલતી પ્રજા વસતી ખાત્રી કરી લેશે કે કોણ કેટલે દરજજે વાજબી છે. હતી. આ પ્રજા સંસ્કૃતિની દષ્ટિએ પાડોશીઓ કરતાં
પ્રશ્ન (૭):-વજીભૂમિનું સ્થાન. આ સંબંધમાં ઉતરતી ગણાતી એટલે વ્યુત્પત્તિના અર્થ પ્રમાણે તેનું. તેમણે દશ પૃષ્ઠ ભર્યાં છે તથા ૧૧ પ્રમાણે ટાંકીને નામ વજભૂમિ સાર્થક છે એમ મેં જણાવ્યું. આ ચર્ચા કરી છે. જો કે તેમાંના કેટલાયે શબ્દો તેના પ્રમાણે વસ્તુસ્થિતિ છે. હવે તપાસીએ કે તેમની વિદ્વાનોએ અનમાનથી જોડી કાઢેલા દેખાય છે. પરંતુ ટીકાનો શેષ ભાગ કેટલે દરજજે વાજબી છે. તે વિદ્વાનો પ્રસિદ્ધ થઈ ગયા છે, એટલે તેમને અનુમાન (અ) મારા શબ્દો આ પ્રમાણે છે (પ્રા. ભા. દરવાને હક્ક ગણાય એમ આચાર્યજી મહારાજનું પુ. ૧. પૃ. ૧૬૫, ટી. ૪૪) “શ્રીમહાવીરે દીક્ષા લીધા માનવું થતું લાગે છે. ખેર ! તે પ્રશ્ન સાથે મારે અત્ર પછી નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું હતું અને તે સંબંધ નથી એટલે તેમણે કરેલ ચર્ચાનો ખુલાસા સમયે જે રાજા રાજ કરતા હતા તે શ્રી મહાવીરના આપવા તરફ વળું છું.
પિતા સિદ્ધાર્થને મિત્ર થતા હતા.” આ સંબંધમાં આ વજભૂમિના વર્ણનને પ્રસંગ, શ્રી મહાવીરે જૈન સાહિત્ય સંશોધકના વિદ્વાન તંત્રી મુનિ જિનદીક્ષા લીધા પછી નવમું ચોમાસું ક્યાં કર્યું, અને તેને વિજયજીના શબ્દો પુ. ૩, પૃ. ૩૭રમાં નીચે પ્રમાણે કલિંગપતિ મહારાજા મેઘવાહન કરકુંડના પ્રદેશ સાથે છે “જૈન સુત્રોમાં લખ્યું છે કે ભગવાન શ્રી મહાવીર કેટલો સંબંધ હોઈ શકે, તેને અંગે ઉભો થયો છે. પિતે ઉડીઆમાં ગયા હતા અને ત્યાં તેના પિતાના તેમના મંતવ્યનો સાર એ છે કે, પશ્ચિમ બંગાળના એક મિત્ર રાજ્ય કરતા હતા” આ ઉપરથી સમજી મુર્શિદાબાદ છલાવાળા કે તેની આસપાસના ભાગને શકાશે કે જે. સા. સંશોધકે પણ કલિંગ-ઉડિઆ વજભૂમિ તરીકે ઓળખી શકાય. જ્યારે મેં તે પ્રદેશ તરીકે મારા કથનને સમર્થન જ આપ્યું છે. જ્યારે