________________
૩૩૦ ]
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
[ પ્રાચીન
જે નગરને ‘સચ્ચઉરિમંડણુ' શબ્દ કરીને નિર્દેશ્યું માન્યતાવાળા નગરને તપાસી જુએ છે. એટલે સ્વાછે તે આ સ્થાન છે. બલ્કે, ઇશાન ખૂણે (વિદિશામાં)ભાવિક છે કે તે બંને બંધખેસતા ન જ આવે. હવે હાવાથી અને તે ભાગમાં ધનવાન વિષ્ઠા રહેતા સમજાશે કે પૃ. ૩૨૯ ઉપર જે હું કહી ગયા છું કે તેમણે હતા તેથી “પૂર્વ દિશિ પાવાપુરી, રૂદ્ધે ભરીરે, મુક્તિ-કહેલાં સ` કથના તરફ ઉપેક્ષાવૃત્તિ ધરાવવી રહે છે ગયા મહાવીર તીરથ તે નમુંરે એમ સમયસુંદર તે કેટલું વાજખી છે. પરંતુ તેમણે દર્શાવેલા સાચાર કવિએ કડીમાં ગૂ ́થી બતાવ્યું છે. ઉપરાંત પૂર્વ સંબંધી દશ અવતરણામાંથી ભલે મહાવીરના નિર્વાણુ દિશિવાળું પ—વિદિશામાં હાવાથી, વિદિશાનગરી સંબંધી કાંઈ જ પ્રાપ્ત થતું નથી, છતાં નં. ૮ વાળી નામથી જ પાછળથી પ્રખ્યાતિમાં આવ્યું છે અને રૂષભપંચાશિકા પૂ. ૧૬ ની ટાંકેલી એ કડીથી એટલું આપણે જાણીએ છીએ કે તે ભિસ્સાનું ખીજાં નામ સ્પષ્ટ થાય છે, કે તે નગરે શ્રીમન્મહાવીરનું ચૈત્ય વિદિશા પણ છે. આ ઉપરથી History of fine શાલી રહ્યું છે. મતલબ કે આ સાચારનગર શ્રી Arts in India and Ceylon by V. smith મહાવીરનું એક તીર્થધામ તેા છે જ પરંતુ શ્રીમહા1911, pp. 14. ‘The huge mass of solid વીરની કલ્યાણક ભૂમિ તા તે નથી જ. brick masonary known as the Great Stupa of Sanchi may be his (Asoka= Priyadarsin)=હિસ્ટરી એફ ફાઇન આર્ટસ ઇન ઈન્ડિયા એન્ડ સીલેાન, ઈ. ૧૯૧૧, પૃ. ૧૪માં તેના કર્તા વિન્સેટ સ્મિથને લખવું પડયું છે કે “ઈંટાને જે ગંજાવર અને નક્કર ચણેલ ગુંબજ સાંચીના મેટા સ્તૂપ તરીકે જાણીતા થયા છે તે અશાક (જેને હુવે આપણે પ્રિયદર્શિન ઠરાવીએ છીએ તે)નેા હશે.'; (જીએ પ્રા. ભા. પુ. ૨, પૃ ૩૭૦-ર તથા તેની ટીકા).
પ્રશ્ન (૫):—ચારવાડ એ જ શૌરિપુર કે ? આ વિશે પણ આચાર્યજી મહારાજે લગભગ પંદર પૃષ્ટો રાયાં છે તે–૨૨-અવતરણા આપ્યાં છે. તેમનું કહેવું એ છે કે, શૌરિપુરની સ્થાપના શૌરિ રાજાએ કરી છે તે તેનું સ્થાન યુક્ત પ્રાંતમાં આગ્રા નજીક શિકાહાબાદથી ખાર ચૌદ માઈલના અંતરે
આ સાંચીના સ્તૂપા જૈનધર્મના છે અને તેમાંના મુખ્ય સાંચી સ્તૂપ નં. ૧૧૭ (Sanchi Tope No. 1) શ્રીમહાવીરના શરીરને અગ્નિદાહ દેવાયા તે સ્થાન ઉપર ઉભા કરાયલા છે તે સર્વ હકીકત ઉપરમાં પૃ. ૩૦૯ થી ૩૧૨માં પુરવાર કરી દેવાઇ છે. હજીયે મારી માન્યતા એ છે કે, “જયઉ વીર સચ્ચ રિમંડ”માં જે ‘ સચ્ચરિ’શબ્દ છે તે આ સચ્ચપુરી–સત્યપુરી કે સંચીપુરી ને આશ્રયીને જ વપરાયલ છે. જ્યારે વમાનકાળે સાચારનગર જે મારવાડમાં આવેલ છે તેને સચ્ચઉર તરીકે ઓળખવામાં આવે છે. આચાર્યશ્રી પણુ તેજ માન્યતાના આધારે, કેમ જાણે હું પણુ તેમના મતવાળા હાઉ તેમ, મારી
(૧૭) આ સ્તુપનું પ્રમાણ પણુ, ભારદ્ભુત સ્તૂપના જેવ ું જ લગભગ છે. એટલે કે લગભગ ૮૦ ફુટ ઉંચુ અને ૧૫૦
છે.
તે
આ હકીકત મારે અમાન્ય નથી; તેમણે પ્રા. ભા. ૧. પૃ. ૫૦ માંથી મારૂં જે અવતરણ ઉતાર્યું છે જ વાકયે અને તે જ પ્રમાણે મારા મત પણ ઉચ્ચારાયા છે તથા તે ગણત્રીએ જ “ જે સમુદ્રવિજયના વખતમાં યાદા મથુરા છેડી કાઠિયાવાડમાં આવ્યા.” આવા શબ્દો મેં લખ્યા છે, જે તેમણે સ્વીકાર્યાં પણ છે તે તેનો તેાંધ પણ લીધી છે.
મતલબ કે તે શૈારિપુરને અનુલક્ષીને મે ચારવાડના ઉચ્ચાર કર્યાં નથી તેમ તે શૌરિપુરની સ્થાપનાની ચર્ચા પણ કરી નથી. પરન્તુ ઉપરના શબ્દોમાં જે જણાવાયું છે કે ‘કાઠિયાવાડમાં આવ્યા’ તે સ્થિતિને અનુરૂપ થતી સ્થિતિ બતાવતા જ, ચોરવાડ–ૌરિપુર એમ કહેવાના આશય છે. અત્યારે જેમ ઇંગ્લાંડના યા, કેમ્બ્રીજ આદિ શહેરના વતનીએ અમેરિકામાં જઇ ત્યાં નવાં વસાહતો વસાવીને પેાતાનાં મૂળ વતનનાં
કુટ પહેાળું [આ પુસ્તકના અંતે ચિત્ર જુએ..