Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 353
________________ ૩ર૬ ]. ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન જુદો જ પડે તે કોઈ પણ સમજી શકે તેવું જ છે. પૂ. ૪૦૫થી ૩૮૧=૨૪ વર્ષ આવશે. | મારું સમજવું પ્રથમ એમ થતું હતું કે આ અવ- આ બધી સાલ પૃ. ૩૦૧થી૩ ૦૫ સુધી પુરવાર કરી તરણોમાં મોટા અક્ષરે ટાંકેલા શબ્દો પરત્વે જ તેમને આપેલ સાલથી ઘણી જુદી પડી આવે છે તે તરત વિરોધ હશે. તે હિસાબે ઉપરની સમજૂતિ આપી છે. સમજી જવાશે. મતલબ કે, તેમણે જે સમય માન્ય પરંતુ સમજાય છે કે રાજા કૃણિકને રાજ્યાભિષેક જે રાખેલ છે તે સત્ય નથી. જોકે આ વિષય ઉપર કેટલીયે ઈ. સ. પૂ. ૫૨૮માં મેં નેવ્યો છે તેમાં પણ તેમનો વિરોધ ચર્ચા થઈ ગઈ છે અને જુદા જુદા વિદ્વાનોએ જુદે જુદે છે. ખરી રીતે તે આ પ્રશ્નને ઉકેલ, ભગવાન શ્રી સમય નિર્ણિત કરી આપ્યો છે છતાં, સર્વ બનાવને મહાવીરના જીવનમાં બનેલા અનેક બનાવોને પરસ્પર સમય તેનાથી સંતોષાતા ન હોવાથી તેમાં સુધારાને સમય નક્કી કરવા ઉપર અવલંબે છે એટલે શ્રીમહા- અવકાશ રહે છે એટલું સ્વીકારવું જ રહે છે. વીરનું સ્વતંત્ર પુસ્તક હું બહાર પાડવાનો છું તેમાં પ્રશ્ન (૨):-જંભીયગામ અને રિજુવાલુકા નદીસમાવેશ કરાશે. છતાં અત્રે જ્યારે તેમણે પ્રશ્ન ઉપસ્થિત આ સ્થાને ભગવાન શ્રી મહાવીરને કૈવલજ્ઞાન કર્યો છે ત્યારે કતિપયઅંશે તે સમજાવવા પ્રયત્ન કરીશ. પ્રાપ્ત થયું હતું. મેં તે સ્થાનને મધ્યપ્રાંતમાં નગાદ તેમણે નીચેના સમય ઉપર ગણત્રી કરી છે - રાજેયે આવેલ ભારહત ગામને ઓળખાવ્યું છે. જ્યારે (૧) શ્રી મહાવીરનું નિર્વાણુ ઈ. સ. પૂ. પર ૭-૬ તેમણે બંગાળ ઇલાકામાં હાલના જેનપ્રજાના તીર્થધામ (૨) શ્રેણિકના રાજ્યની સમાપ્તિ એટલે રાજા કૃણિકનો - પાવાપુરી પાસે આવ્યાનું જણાવ્યું છે. આ સંબંધમાં રાજ્યાભિષેક ઈ. સ. પૂ. ૫૫ કે ૫૪ (૩) અને તેમણે પૃ. ૬૧થી ૭૬ સુધી ૧૬ પૃષ્ઠ ભર્યા છે. પોતાની કણિકરાએ આઠમા વર્ષે બુદ્ધને નિર્વાણ એટલે ઈ. સ. ટેવ પ્રમાણે આડીઅવળી ને ધમાં મોટાભાગ કાઢી પૃ. ૫૪૪ કે ૪ઃ તે હિસાબે બીજા ઐતિહાસિક નાંખ્યો છે. જ્યારે “જેભીયગોમ અને રિજુવાલિકા” પ્રસંગોને સમય તેમણે નીચે પ્રમાણે જ ઠરાવ પડશે:- નદી માટે તે કેવળ એક પ્રમાણુ જ ઉતાર્યું છે, જે (૧) બુદ્ધભગવાનનું આયુષ્ય ૮૦ વર્ષનું છે તેથી શબ્દશઃ આ પ્રમાણે પૃ. ૭૬ ઉપર છે. તેમનો જન્મ ઈ. સ. પૂ. ૬૨૪ કે ૬૨૬ માં આવશે. “ પાર્શ્વનાથ હીલ (સમેતશિખર)થી દક્ષિણ(૨) શ્રેણિક, ભગવાન બુદ્ધથી પાંચ વર્ષ નાનો પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે એટલે તેને જન્મ ઈ. સ. પૂ. ૬૧૯માં; અને છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર પંદર વર્ષની ઉંમરે ગાદીએ બેઠે છે એટલે ઈ. સ. પૂ. જમશ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ ૬૦૪માં આવશે; ત્યારબાદ ૩૧૧ વર્ષ અશોકનું મરણ છે. અહિ જુનો કિલ્લો વગેરે પણ છે. આ થયું છે તેથી તેને સમય ઈ. સ. પૂ. ૨૯૩ આવશે. ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણપૂર્વમાં લગભગ (૩) અશોકનું મરણ ૨૯૩માં ગણાય છે, તેને પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય (આટલું જન્મ (૨૯૩૫૮૨ વર્ષનું આયુષ્ય હતું તે હિસાબે) ૩૭૫ લખીને પછી પોતાના વિચાર જણાવતાં લખે ઈ. સ. પૂ.; તેનું ગાદીએ બેસવું ૩૫૭ અને રાજ્યાભિષેક છે)... “એટલે એવી કલ્પના થઈ શકે છે કે, ૩૪૯ આવશે. આ આજી નદી એ જ તે વખતની ઉજુ (જુ) (૪) તે હિસાબે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ. નદી હોય, અને આ જમગ્રામ એ જ તે વખતનું . પૂ. ૩૮૧-૩૫૩ સુધી=૨૮ વર્ષ આવશે. જંભીયગ્રામ હોય.......... - (૫) અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્યકાળ ઈ. સ. (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩, ટી.) • (૧૪) આ ત્રણે સમય માટે પણ માન્ય છે એમ સમ. જવું નહીં. પ્રથમ બરાબર છે બીજા ત્રીજામાં ભિન્નતા છે. અત્રે તે તેમની ગણત્રી કેવી ખાટી છે તે બતાવવા પૂરતું જ આ વિવેચન છે,

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448