________________
૩૦૬ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ
[ પ્રાચીન
ઈતિહાસ સર્જનમાં સમયાવલી કેટલી બધી ઉપ- અવલોકનમાં ફળપ્રાપ્તિ હોવા છતાં, તે તરફ કે અન્ય યેગી થઈ પડે છે તથા તેની મદદથી સેકેટસ- કલાકારનું અને વિજ્ઞાનીઓનું લક્ષ દેરાયું છે ચંદ્રગઢ, તેમજ અશોકપ્રિયદર્શિન સંબંધી ચાલી પરંતુ, ઇતિહાસકારોનું લક્ષ જોઈએ તેટલું ખચાયું આવેલ માન્યતામાં કેવા બહોળા પ્રમાણમાં પલટો નથી એ દેખીતું છે. કારણ ગમે તે હોય પણ અમારી થઈ ગયો છે તે સઘળું, ઉપર કરેલ ચર્ચાથી હવે નજરમાં તો તેની અલ્પ સંખ્યાને લીધે જ તેમ આપણી સમજણમાં આવી ગયું છે. તે જ પ્રમાણે બનવા પામ્યાનું દેખાય છે. જે સ્થાને અત્યારે સ્તૂપે ઇતિહાસ સર્જનમાં એક બીજી અંગ જે મદદરૂપ થઈ અસ્તિત્વ ધરાવતા દેખાય છે તેવાં સ્થાનેની ગણત્રી લેતાં પડે તેમ છે. છતાં જે તરફ જોઈ તેટલું ધ્યાન સારાયે હિન્દમાં માત્ર ચારની સંખ્યા મારી નજરે અપાયું નથી તેને વિવેચન અત્ર કરવા માંગુ છું. જેમ ચડે છે. તેનાં નામ' (૧) સાંચી (૨) ભારત (૩) શિલાલેખ અને સિક્કા લેખનું મહત્વ અંકાય છે તેમ અમરાવતી (૪) અને માણિક્યાલ છે. જ્યારે (૫) પુસ્તકમાં આપેલી પ્રશસ્તિઓનું મૂલ્ય પણ લેખાય પાંચમાં સ્થાન તરીકે સિલેનની એક વખતનો રાજછે અને તે જ હિસાબે તેમની મદદ અનિવાર્ય ગણાય
ધાની અનુરૂદ્ધપૂરનો પણ સમાવેશ કરી શકાશે. છે. આટલું તે તેમાં આવેલ અક્ષરોની કિંમત પૂરતું
જ્યારે સ્તૂપો હતા પણ વિનાશને પામ્યા છે તેવાં થયું; જ્યારે સિક્કાઓમાં લેખના શબ્દો ઉપરાંત કેટલાંક
સ્થળાની શક્યતામાં, મથુરા, ઉદયગિરિ (હાથીગુંફાના ચિહનો, દો અને મહારાંની છાપ ઈ. હોય છે એટલે
લેખ પ્રમાણે) અને તલીલા મળી ત્રણની કહી શકાશે. તે પ્રમાણમાં તેની ઉપયોગિતા વિશેષ ગણવી રહે નજરે પડતા સ્તૂપનાં પાંચ સ્થળામાં છેલ્લાં ચાર છે. જેમ સિકામાં છે તેમ, જેને ટોપ્સ-સ્તા તરીકે સ્થાને એકેક ટોપ ઉભેલા દેખાય છે. જયારે સાંચી ઓળખાવાય છે તેમાં પણ, લેખે અને દો કેત
અને તેની આસપાસના ચાર પાંચ માઈલના વ્યાસરાયેલાં હોય છે. એટલે તેમની કીંમત પણ સિક્કા
વાળા ઘેરાવામાં નાના મોટા મળીને લગભગ ૫૮ થી
૬૦ જેટલા સ્તૂપે આવેલ છે (જુએ પુ.૪, પૃ. ૨૭). જેટલી જ લેખી શકાય, બકે કેટલેક દરજજે વિશેષ
તે સર્વેમાંથી એક, બે કે ત્રણ સિવાયના સઘળા, એલપણ લેખાય. કેમકે, સિક્કામાં તપાસવાનું ક્ષેત્ર બહુમાં બહુ તો તેની બન્ને બાજુને એકત્રિત કરતાં એટલે
ડોકલ સ્થિતિમાં ચણતરરૂપે મોટા ગુંબજના આકારમાં વિસ્તાર થાય તેટલું જ હોય છે, જ્યારે ટોપ્સમાં
અને દુરસ્ત તેમજ ભગ્ન અવસ્થામાં, ઉભા રહેલા દેખાય
છે. વળી જે અપવાદરૂપે એક બેને જણાવ્યા છે તેમાં અવલોકન કરવા માટે તો કેટલાયેગણું મોટું અને
મુખ્ય ગુંબજની આસપાસ ચારે તરફ પત્થરની દિવાલ વિસ્તૃત ક્ષેત્ર પડેલું હોય છે. વળી અનેક પ્રકારનાં રૂપે ગઢ-કંપાઉન્ડ બાંધેલ છે તથા તે કંપાઉન્ડને દો હોવાથી, વધારે બહોળા પ્રમાણમાં સરખામણી દરેક દિશાએ એકેક પ્રવેશદ્વાર-સિંહદ્વાર છે. વિશેષ કરી જોવાનું. તથા તે ઉપર ચિત્વન અને મનને જાણવાની ઈચ્છા હોય તેમણે તે તે સ્થાનના ખાસ કરી નિર્ણયો બાંધવાનું સુગમતા વાળું અને સાનુ વર્ણન આપતાં પુસ્તકે નિહાળવાં. અત્ર તે સંક્ષિપ્તમાં કળતા વાળું થઈ પડે છે. આટલી આટલી રાસનો આપણા ઉપયોગ પૂરતું જ વિવેચન કર્યું છે.
૧. આ. સ. ઈ. પુ. ૧૫. પૃ. ૨૦:-We know of જુદી જ ભાતના (તુપા) બે પ્રકારના આપણે જાણીએ but two very distinct type of stupas. The છીએ. તેનાં) સર્વ સામાન્ય દૃષ્ટાંત તરીકે માણિકમાલ, more common is exemplified in those of સાંચી, સારનાથ અને સિલેનમાંના અનુરૂદ્ધપુરના (સ્વ) Manikyal, Sanchi, Saranath and Anuruddhapur કહી શકાશે. તે (સમાં) ગોળ ફરતે ચેક હેાય છે in Ceylon, they have a circular basement જેના ઉપર અર્ધ ગોળાકારે ચણેલો ગુંબજ ઉભે કરેલ supporting a hemispherical dome etc =કેવળ હોય છે.