________________
અષ્ટમ પરિચ્છેદ ] પૂણેસંગને રાજ્ય વિસ્તાર
[ ૧૬૫ હોય છે, ત્યાં કિયું મારીને બહાર ખેંચી કાઢવાનું પણ સર્વ વખતે અફળ જવાથી કંટાળીને છેવટે ઈ. સ.
કાર્ય, સમયના આંકડાનું અવલંબન પૂ. ૭૦૪માં તેને અશોકવર્ધન સાથે સલાહ કરવી પડી રાજ્ય વિસ્તાર જેટલું સુંદરરીતે અને સંશય- હતી. આ સર્વ વૃત્તાંત આપણે પૃ. ૨ માં પૃ. ૨૭૫
રહિત કરી આપે છે, તેટલું કાર્ય ઈ. ઉપર જણાવી ગયા છીએ. એટલે અત્રે તે તેના એકે વસ્તુ કરી નથી આપતું; તે આપણે પૃ. ૧૪૯-૫૦ નિષ્કર્ષ રૂપે એટલું જ જણાવવાનું કે ઈ. સ. પૂ. ૩૦૪ - ઉપર જણાવી ગયા છીએ. અત્ર પણ ફરીને તે જ સુધી અશકવર્ધનનું ચિત્ત, તે સેલ્યુકસના વારંવાર થતા સિદ્ધાંતને અનુસરીને કામ લેવું આવશ્યક લાગે છે. તે હુમલાને ખાળવામાં જ પરોવાઈ રહેલું હતું. જેથી સમયની પેઠે અત્યારે પણ, પૂર્વની બે જ સત્તા સર્વે દક્ષિણ હિન્દમાં શું બની રહ્યું હતું તે જાણવાની પણ જ્યાં હિંદુસ્તાનમાં જામી પડી હતી. ત્રીજી જે કલિંગની તેને પડી ન હોય ત્યાં સંભાળપૂર્વક જોવાની તે કયાંથી સત્તા હતી તેને લેપ થઈ ગયો હતો, જેમાંથી થોડોક જ કુરસદ મળે તેવું ધારી લેવાય? આ તકને લાભ ભાગ, વદસતશ્રી મલિક શાતકરણિના વૃત્તાંતે જણવ્યા પૂર્ણોત્સગે સંપૂર્ણપણે લીધે અને કલિંગદેશને જે કાંઈ પ્રમાણે તેણે પોતાના આધસામ્રાજ્યમાં ભેળવી લીધો ભાગ હજી મગધમાં રહેવા પામ્યા હતા તે સવે આંધ્ર હતા. એટલે અહીં પણ બે નૃપતિના સમયની અને સામ્રાજ્યમાં ભેળવી લીધે. પરિણામે સ્થિતિ એવી થઈ તેમનાં જીવન ચરિત્રોમાં બનેલા બનાવની, સરખા- રહી કે વિંધ્યાચળ પર્વતની ઉત્તરના સર્વ પ્રદેશ ઉપર મણી જ કરવી રહે છે. તેમાંના (૧) મગધસમ્રાટ - એટલે કે પૂર્વમાં મહા નદી અને પશ્ચિમે નર્મદા નદી–તે તરીકે-અશોકનું ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯૪૧ વર્ષ; બંનેની ઉત્તરના હિન્દ ઉપર, મગધની આણું અને તે (૨) અને બીજા આંધ્રપતિ તરીકે-પૂર્ણત્સંગ પિતાનું- નદીઓની દક્ષિણના સર્વ પ્રદેશઉપર, ઠેઠ કન્યાકુમારી ૩૧૭ થી ૨૯૯=૧૮ વર્ષ રાજ્ય ચાલ્યું છે. સુધી અપ્રપતિની આણુ, ગાજી રહી. આ કથનના
અશેકનું જીવનચરિત્ર લખતી વખતે સાબિત સત્યની પ્રતિતિ તરીકે આપણી પાસે પૂરાવો પણ મોજુદ કરી ગયા છીએ કે જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે છે. પુ. ૨, પૃ. ૨૭રમાં જણાવાયું છે કે સમ્રાટ અશેકે સારાયે ભરતખંડમાં બિંદુસારની નબળાઈને લીધે, અને ઈ. સ. પૂ. ૩૧૩માં (૩૩૦-૧૭) પોતાના રાજે ૫. ચાણકયના સ્થાને આવનાર પ્રધાનની રાજનીતિને સત્તરમાં વર્ષે, ત્રીજી બૌદ્ધધર્મ પરિષદમાં ઉપસ્થિત લઈન, બળવા જેવી સ્થિતિ થઈ રહી હતી. તેમાંથી થવા, જે બૌદ્ધ ભિક્ષુઓને સિલાનમાંથી તેડાવ્યા હતા, ઉત્તરહિન્દમાં શાન્તિ ફેલાવવાની પ્રથમ જરૂરિયાત, તેમની રૂબરૂમાં પાટલીપુત્ર નગરે પિતાના પુત્ર મહેન્દ્ર અશોકને ગાદીએ બેસતાં વેંત લાગી હતી; કેમકે અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ દીક્ષા આપ્યા બાદ, તેમની હિન્દનું હાર્દ તે જ વિભાગ હતો. તેમાંયે હિન્દની સાથે પાછા સિલેન જવા, મહાનદીના મુખ આગળના સરહદને દરવાજે આવીને પરદેશીઓએ તેનાં દ્વાર દરિયા તટેથી તેણે તેમને વિદાય આપી હતી; આમ કરખખડાવવા માંડયાં હતાં. જે અલેકઝાંડર ધી ગ્રેઈટ વાને કારણ એ હતું કે તે નદીના મુખની દક્ષિણે આવેલ એક વખત ઈ. સ. પૂ. ૩૨૭માં હિન્દમાં આવીને મુલક સમ્રાટ અશોકની આણમાં નહોતું અને જે પર પિતાના દેશ પાછા ફરતાં ૩૨૩માં મરણ પામ્યો હતો, રાજ્યની હદમાં પ્રવેશાય તે નવું જુનું થઈ પડે, એટલે તેની પાછળ ગાદીએ બેસનાર તરીકેના હક્કના કજીયા જ સ્વરાજની છેલ્લામાં છેલ્લી હદે આવીને અટકવું પડયું થોડા ઘણા પતાવીને, તેના સરદાર સેલ્યુકસ નકટરે હતું અને ત્યાંથી જ વહાણમાં તેમને બેસારી સફર યવન રાજ્યની રાજલગામ હાથ ધરી હતી; તેને સફળ ઈચછી લીધી હતી. આટલા વિવેચનથી હવે પણ હિન્દની રસાળ ભૂમિને પિતાના સરદારની પેઠે વાચકોને ખાત્રી થઈ ગઈ હશે કે, આ પૂર્ણીસંગના સ્વાદ ચાખવાને મેહ લાગ્યો હતો. એટલે લગભગ રાજ્યઅમલે સર્વ દક્ષિણ ભરતખંડને પ્રદેશ સમાઈ બારથી અઢાર વખત હિન્દ ઉપર ચડી આવ્યો હતો. જતો હતો. આ પ્રમાણેની સ્થિતિ મેડામાં મેડી