________________
૨૩૦ ]
અંતિમ સમયે દાન અને કૌંસીલ વહીવટ
[ એકાદશમ ખંડ,
તેમજ તે વખતના હિંદુમાનસની વૃત્તિ ઉપર તથા રીત કે મનુ ઈચ્છા બતાવ્યા કરતાં કુદરત ઉપર ફળનું રિવાજ ઉપર પણ કેટલેક પ્રકાશ પડતા દેખાય છે. પરિણામ છેડી દે, તો તેમને વિશેષ લાભ મળે છે. એટલે
તેના ચારિત્ર્યને અંગે કે, તે પોતે અંતિમ અવ- રાજા અરિષ્ટક જે શુભકાર્યો કરી બતાવ્યાં છે તેમાં સ્થાએ સંસારની અન્ય જંજાળામાં મન પરોવવા અધિક સુખ મેળવવાની ભાવનાનો અભાવ લેખ કરતાં, પરલોકમાં સુખ મેળવવાની ઈરછાએ તથા રહે છે. વળી તે નિષ્કામ વૃત્તિવાળા હોવાનું જાણીતું સ્વાત્માના કલ્યાણાર્થે ધર્મપ્રત્યે વિશેષ વલણ બતાવતો છે. એટલે પણ સંભવિત છે કે, તેણે જે ધાર્મિક સ્થાને દેખાય છે. આમાં ચોખ્ખી ઈછા તો ન જ કહેવાય; કે અન્ય રીતે દાન દીધાં છે તે કેવળ ઉદાસીન ભાવેકેમકે તેતો સકામ નિજાનું અંગ બની જાય છે; અને ફળના પરિણામની ઈચ્છા રાખ્યા વિના જ-આપ્યાં તેમ થાય તે શુભકાર્યની ફળનિષ્પત્તિ માટે પોતે જ છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તેના ચારિત્ર્ય હદ બાંધી દીધી ગણાય. જ્યારે કુદરતી નિયમ તો એ વિશેની તથા હિંદમાનસ કેવું હોય છે તેની માહિતી ગણાય અને તે જ યથાર્થ છે કે, કોઈ પણ કાળે કરેલું મળે છે. તેમજ હિન્દુ રીતિ, નીતિ અને વ્યવહાર કેવાં કાર્ય શુભ યા અશુભ, અફળ જતું જ નથી અને તેનું હોય છે તેને પણ પૂરા મળે છે. વળી વર્તમાનકાળે કળ–તેનું પ્રમાણ–અક૯૫નીય છે. જ્યારે અકલ્પનીય કેળવણી લીધેલા કેટલાય વિદ્વાન આવી દાન દેવાની છે ત્યારે તેની પરિમિતતા-પરિણામની હદ તો-ન જ પ્રથાને વહેમ, અંધશ્રદ્ધા કે દ્રવ્યનો વ્યર્થ વ્યય કર્યાનું, બાંધી શકાય. એટલે કે કુદરતી રીતિએ તેની હદ જ તથા તેને આધુનિક કાળે જ પ્રવેશેલી ગયાનું જણાવે છે, નથી. પરંતુ આપણે મનુષ્યપ્રાણી શંકાશીલ બનીને તેઓ પણ એકદમ કેઈને આસ્તિક નાસ્તિકનો
ક દૃષ્ટિથી અધિરા બની જઈને તેની હદ ઈલ્કાબ આપવા કરતાં, પોતે જ આવા શિલાલેખી બાંધી દઈએ છીએ, જેથી બનેમાં અરસપરસ વિરોધક પૂરાવાથી વધારે વિચાર કરતા થશે. સ્થિતિ ઉપજે છે. વળી સ્વાભાવિક એ છે કે, દેનારની કૌસીલનો વહીવટ નીમ્યા સંબંધી અમારા વિચારે ઇચ્છા વિશેષ આપવાની હોય છતાં લેનારને ઓછું જ તે શિલાલેખનું હાર્દ સમજાવતાં જ પંચમ પરિચછેદે જોઈતું હોય, તો દેનાર તેટલેથી જ અટકી જાય છે. જણાવ્યા છે. એટલે વિશેષ લખવા જેવું રહેતું નથી. અને હદ કરતાં વિશેષ લેવાની ઈચ્છા જ લેનાર અહીં આગળ તેનું વર્ણન પણ પૂરું થાય છે. કેટલીક ધરાવે છે, તે તે તેને મળવાનું જ નથી. પરિણામે હકીકત જે નં. ૧૮ની સાથે સંકલિતપણે જણાવવા લેનારને હમેશાં ઓછું જ મળે છે. મતલબ એ થઈ જેવી છે તે નં. ૧૮માં જણાવીશું.