Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 294
________________ ત્રયોદશમ પરિચ્છેદ ]. શકસંવત હતે ખરે? | [ ૨૬૭ સંવતની પેઠે આ શક સંવતની વપરાશ પણ, અન્ય બાબત છે. એટલે તેમાં તો ઉપર જણાવી ગયા પ્રમાણે રાજકર્તાના અમલમાં, તેમના પિતાના સંવત્સરની થતી વંશજોને તેમના વડીલ જનેએ સ્થાપન કરેલ શક નેજ વપરાશને લીધે, બંધ રહેલી (જીઓ પૃ. ૨૬૬); અથવા અવલંબવું જોઈએ એમ છાતી ઠેકીને મુક્તકઠે કહેવું કહો કે “શાસકન સંવત” વાળા ભાવાર્થમાં રા, રાઇ, ૫ડે છે. છતાં એક વસ્તુ વિચારવા યોગ્ય છે કે વિક્રમ શા, (not in the sense of a particularly સંવત્સરની પેઠે શિલાલેખમાં અથવા તો સાહિત્યગ્રંથોમાં named era but in the sense of any વહેલામાં વહેલો શક સંવતને જે આંક દર્શાવાયો હોય તે era) શબ્દથી શયેલ. પરંતુ ચાલુકયવંશના ઉદૂભવ કર્યો છે અને તેમાં કેવા શબ્દો વપરાયા છે તે નક્કી કરી સાથે “શકસંવત’ના (ઈ. સ. ૭૮ની આદિવાળા ) લેવાય તો કદાચ તે ઉપરથી કાંઈક ઓર પ્રકાશ પડે ખરા અર્થમાં તે વપરાતો થયે હોવો જોઈએ. પણ ખરે ? - વાદની ખાતર કેાઈ એમ પણ દલીલ રજુ કરે બીજે પ્રશ્ન–કે શક શબ્દના અર્થમાં હેરફેર કે, એ જ્યાં નિરધાર જ છે, કે એક સકસ્થાપકને થે સંભવિત છે કે? ઉપરમાં એક સ્થાને આપણે પરિવારમાં ઉતરી આવતા સર્વેએ તેજ શકનો આશ્રય એમ જોઈ ગયા છીએ કે, શક શબ્દ તે ઉપનામના લેવો જોઈએ ? જો એમ હોય તે મહાવીર સંવતની રૂપમાં વિશેષણ તરીકે વપરાયું લાગે છે, જેમ શકારિ બાબતમાં જ, તેમના પરમ ભક્ત સમ્રાટ પ્રિયદાશને વિક્રમાદિત્ય વપરાય છે, તેમ શકશાલિવાહન એટલે કેવળ એક સહસ્ત્રામના ખડક લેખમાં જ (મ.સં. ૨૫૬) જે શાલિવાહન શક યવન ગણાતી એવી મ્યુચછ પ્રજાને તે સંવતને આશ્રય લીધો છે, જ્યારે તેણેજ ઉભા જીતી લીધી હતી તે રાજાનું નામ શકશાલિવાહન કરાવેલ અન્ય સ્તંભ અને શિલાલેખોમાં તે પ્રથાને ગણાય; આ સિવાય બીજો કોઈ અર્થ બેસે છે કે ત્યાગ કરીને “અમારા રાજ્યાભિષેક પછી આટલા વર્ષે કેમ તે હવે જોઈએ. આમ કરવામાં આવ્યું એવી રીતે કોતરવામાં આવ્યું છે. તેના જુદા જુદા છ અર્થ થાય છે તેવું કથન પુ. ૪, આ પ્રમાણે એકજ વ્યક્તિએ બે રીતે ગ્રહણ કરી પૃ. ૯૮ ઉપર જણાવ્યું છે. તેમાંને ચોથો (સામાન્ય રીતે . છે. તેવાને વળતે ઉત્તર એમ દઈ શકાય કે, મહાવીર કોઈ પણ સંવત) અને પાંચમો (માત્ર વર્ષના ભાવાર્થમાં) સંવત તેતો એક ધર્મપ્રચારક મહાત્માના સ્મરણનું એવા બે અર્થને મળતો થાય છે અને તેવા કોઈ ભાવાર્થમાં. પ્રતીક છે અને સમ્રાટ પ્રિયદર્શિન તે તેમને એક આ શબ્દ આંધ્રપતિના સંવત પરત્વે વપરાયો સમજી ભો જ છે. જ્યારે આંધ્રપતિના શકની બાબતમાં શકાય છે. અને તે આ પ્રમાણે, શક એટલે સંવત અને તો પ્રવર્તક એક વડ છે અને તેને (ાકનો) ત્યાગ શકને પ્રવર્તાવનાર તે રાજ; એટલેકે દેશક તે નપુંસકલિંગ કરનાર તેનાજ (પ્રવર્તકના) કુળમાં ઉત્પન્ન થયેલ તેનાજ અને શાક” તે પુલિંગ; અને તેની સપ્તમી વિભક્તિના પુત્રો અને પાત્ર છે. ધર્માનુયાયીની એક વાત છે રૂપમાં શા (in the year of the promulઅને વંશજની બીજી વાત છે. જેટલી જવાબદારી અને gator of the Saka era) થાય. જેને અમે સન્માન, એક વંશજને પિતાના પૂજ્ય વડીલ પ્રત્યે “શાસક સંવત’ના નામથી ઓળખાવીએ છીએ (જાઓ હોવાનું જણાય છે, તેટલાજ અંશે એક ધર્માનુયા- આગળના પારિગ્રાફે) તે સ્વરૂપ; મતલબ કે, તે સ્થાન યીને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે હોય એમ માની લેવાને ઉપર જે રાજસત્તાને અમલ ચાલતો હતો, અને તેઓ કાંઈક સંકોચ રાખવું પડે છે. અલબત્ત પરલોકિક જે સંવત માનતા હતા તે સંવતના અમુક વર્ષ કલ્યાણની ભાવનાને વિચાર કરવો હોય ત્યારે ઈષ્ટદેવ (આવો પ્રયોગ કરાય હાય; તેના ઉદાહરણ માટે પણ પ્રત્યેની જવાબદારી તથા ભક્તિ વિશેષ અંશે પ્રજ્વલિત આગળના પારિગ્રાફે જુઓ). આ પ્રમાણે સામાન્ય થતી હજુ ગણી શકાય ખરી. પરંતુ અમુક બનાવ અર્થમાં તે શબ્દ વપરાયેલ હોવાથી અનેક મુશ્કેલીઓ બન્યો હતો તેની નોંધ કરવી-કરાવવી તે તે એક ઐહિક ઉભી થવા પામી છે. જોકે પાછળના સમયે કેટલેક

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448