________________
(૨૯૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ
[ પ્રાચીન ગણતાં, અથવા તે અતિશયોકતીના ભયને લીધે આગળ જેવો ગણવામાં આવે છે. આટલું કર્તાને આશ્રયીને ધપવાનું જ યોગ્ય માની લીધું છે. આ પ્રકારની કાર્ય થયું. હવે વિષય પરત્વે જણાવતાં, તેના પણ બે ભાગ પદ્ધતિને ગમે તે નામથી ઓળખવામાં આવે, પરંતુ તેમ પડાશે. એક દાખલા દલીલ સાથે અને બીજો મેઘમ કરવા જતાં જે ભીતિ અંતરમાં સચેત થઈ હતી તેના રીતે દર્શાવાયેલ. દાખલા દલીલવાળાના ખુલાસા રદિયા પણ પ્રથમ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવી આગળ જતાં ચેાથા (૪) વિભાગે, અને મધમવાળાના દીધા છે. હવે તે પુસ્તકે બહાર પડી ચૂક્યાં છે. આ નીચેના પ્રથમ (૧) વિભાગે જ આપ્યા છે. ધારું છું અભ્યાસકોની દષ્ટિ તે પ્રત્યે આકર્ષાઈ છે. અખબારોમાં કે તે પ્રકારના મારા વક્તવ્યથી સર્વને સંતોષ મળશે. અવલોકનો પણ આવ્યાં છે. તેની સંખ્યા ૬૦ ઉપરાંતની મેધમ ટીકાઓ આ પ્રમાણે થઈ છે – લગભગ થવા જાય છે. ઉપરાંત કેટલાક સાથે રૂબરૂમાં (1) પુસ્તક critically=સવળી અવળી દલીલ ચર્ચા પણ કરી છે. જેમ કેટલાંક ચર્ચાપત્રે આવ્યાં છે. સહિત, તૈયાર થયું નથી. એક ગણત્રીએ આ કથન તેમ પ્રશ્નો પણ પૂછાયા છે. જે ભીતિ રાખી હતી વાજબી છે, બીજી ગણત્રીએ ગેરવાજબી છે. તે એક યા બીજા સ્વરૂપમાં કે વધતે ઓછે અંશે વાજબી એટલા માટે કે પ્રથમ તે આખું પુસ્તક કેવળ વાસ્તવિક પણ કરી છે.
ઉચ્ચ શિક્ષિતે માટે જ ન લખતાં, સામાન્ય જનતા હવે લેખનકાર્ય પૂરું થયું છે એટલે ટીકાકારોને પણ રસપૂર્વક વાંચે, તેવા બને ઉદેશ ધ્યાનમાં રાખ્યા પ્રશ્નકારને ઈ. જે કઈ તેમાં રસ લઈ રહ્યું હોય છે જેથી કરીને વિદ્વાનો, સંશોધનકાર્યમાં મંડ્યા તેમને સંતોષવાને મારે ધર્મ માનું છું. સંતોષ રહેનાર તથા ઉચ્ચ પરીક્ષાના અભ્યાસીઓ માટે, પમાડવાની પદ્ધતિ બાબત, પૃથક્કરણ બે રીતે કરી ખાસ ફૂટનોટવાળા ભાગ અને સામાન્ય વાચક માટે શકાશેઃ (૧) કર્તાને આશ્રયીને (૨) અને વિષયને મુખ્ય લખાણવાળા ભાગ રાખે છે. તેમજ વાચન આશ્રયીને. કર્તામાં પાછા બે વિભાગ (અ) તે વિષયમાં શુષ્ક થઈ ન પડે તે સારૂ, અવારનવાર ઇતિહાસને નિષ્ણાત ગણાય તે (બ) અને અનિષ્ણાત એટલે મદદરૂપ થઈ પડે તેવા નાના ફકરાઓ, સંવાદ કે પત્રકાર આદિ. નિષ્ણાતેના અભિપ્રાય જરૂર વજનદાર કે દંતકથાઓના ઉપયોગી ભાગે દાખલ કર્યો છે. ગણાય જ, પરંતુ તેઓનાં મંતવ્યો અમક પ્રકારે બંધાઈ વળી જેને ક્રીટીકલી તૈયાર કરાયેલાં પુસ્તકે કહેગયેલ હોવાથી કોઈ વખતે એકપક્ષી થઈ જવા સંભવ થાય છે તેમાં જે પદ્ધતિએ કામ લેવાયું હોય છે. તે છે. જ્યારે પત્રકારો સામાન્ય રીતે તટસ્થ દષ્ટિવાળા અનિશ્ચિત પરિણામદાયી લાગવાથી (જુઓ ફકર નં. હોવાથી તેમના અભિપ્રાય વધારે નિષ્પક્ષી લેખવા ૨, ૧૦, ઈ.) મેં જુદી જ રીતે ગ્રહણ કરેલી છે. રહે છે. પત્રકારોમાં લગભગ સર્વે એકમતી થયા છે. આ બે દૃષ્ટિએ નિહાળનારને ક્રીટીકલી લખાયું નથી
જ્યારે નિષ્ણાત એવા વિદ્વાનમાંથી લગભગ અડધો એમ દેખાય તે સ્વાભાવિક છે. ડઝન છે તેમાંથી એકે તો પુસ્તકે જોયાં જ નથી, પછી જ્યારે બીજી રીતે ક્રીટીકલ કહી શકાય તેમ છે. વાંચવાનું તે રહ્યું જ કયાં, છતાં કહી દીધું છે કે કેમકે, અત્યાર સુધી વિદ્વાનોએ સવળી અવળી દલીલ પુસ્તક સારું નથી. તેવા જ બીજ નિષ્ણાતે દૃષ્ટાંત તથા પુરાવા તેળી તેળીને જે નિર્ણય બાંધ્યા છે તેને કે દલીલ આપ્યા સિવાય જે પ્રકાશનને જાહેર રીતે મેં સ્વીકારી લઈ તેમનાથી જ્યાં જ્યાં મતભિન્નતા મને ઉતારી પાડયું છે. જ્યારે એક નિષ્ણાત ગણાતી દેખાઈ. ત્યાં ત્યાં જ કેવળ તેના એક બે મુખ્ય પૂરાવા સંસ્થાએ પુસ્તકને દૃષ્ટિમાં લીધા સિવાય જ, કેવળ (વિશેષ ન આપવા માટે નીચેની દલીલ નં. ૨ જુઓ) પક્ષપાતી વ્યક્તિના કહેવા ઉપરથી સ્વતંત્ર અવલોકનના ઈ. આપીને તે સાબિત કરી અપાઈ છે. વળી પ્રત્યેક નામથી પ્રસિદ્ધ કરી દીધું છે. આ ત્રણેમાં ખૂબી એ પૃષ્ઠ નવી નવી માહિતી જ ભરેલ હોવાથી, જેમાં ખાસ થઈ છે કે તે ત્રણેનો દરજજો આવા વિષયમાં સર્વોપરી નિબંધ લખનાર પિતાના વિષયને અનેક પુષ્ટિ આપતી