________________
૨૯૮ ]
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ઈ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૫) અજાતશત્રુને પૌત્ર રાજા મુંદ, મગધની ગાદીએ યુદ્ધ નિર્વાણુ ખાદ ૪૦ વર્ષે થયા છે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૮૦ થયા. (એ. ઇંડિઆ પુ. ૧, પૃ. ૨૯૦) તથા] રાજા શ્રેણિક અને તેના ચાર ઉત્તરાધિકારીએ મળીને ૧૭૮ વર્ષ રાજ્ય કર્યું છે. (એ. ઇં. પુ. ૧, પૃ. ૧૯૭ તેટ નં. ૩૩,) એટલે તેની મતલબ એ થઈ કે શિશુના - વંશના અંત ૫૮૦-૧૦૮ = ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યા હતા.
[ પ્રાચીન
(૫) જ. એ. બિ.રી. સેા. પુ. ૧. પૃ. ૧૦૪. ટી. ૧૩૭:-શ્વેતાંબર જૈનેાના મત પ્રમાણે (હર્મન જેકાખીનું પરિશિષ્ટ, પ્રસ્તા. પૃ. ૯૫) ચંદ્રગુપ્તના મગધપતિ થવા અને આર્યસુદ્ધસ્તિજીના ગણનાયક થવા વચ્ચે ૧૦૯–૧૧૦ વર્ષ ગણાય છે. આ સુહસ્તિજી જે સંપ્રતિ રાજાના ગુરૂ હતા તેમનું પધરપણું મ, સં. ૨૬૫માં ગણે છે. તે હિસાબે ૨૬૫–૧૧૦=મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં ચંદ્રગુપ્તનું મગધપતિ થવું આવશે.
વળી ખૌદ્ધગ્રંથ (જુએ. ઇ. કા. ઇં. પ્ર. પૃ. ૩૨ દીપવંશ મહાવંશ અને બુધાષકૃત સમંતપ્રસાકિામાં ચંદ્રગુપ્તના ૨૪, બિંદુસારના ૨૮-અશાક પૃ. ૨૦૬, ટી. ૧) ચંદ્રગુપ્તના ૨૪ અને જૈનગ્રંથા તેના ૧૪ વર્ષાં ગણાવે છે. આ નવેક વર્ષનેા તફાવત સહેજે સમજી શકાય તેવા છે, કેમકે, ઐાદ્ધ અને પૈારાણિક નંદ-ગ્રંથ પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીનશીન થવું, ઈ. સ.
આ પ્રમાણે પૂરવાર થયું કે શિશુનાગવંશને અંત ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યો છે. વળી જૈન, બૌદ્ધ અને પૌરાણિક માન્યતા પ્રમાણે નંદવંશ કે જે તેની પાછળ આવ્યા છે તે ૧૦૦ વર્ષ પર્યંત ચાલ્યા છે (ઇં. એ. પુ. ૩૨, પૃ. ૨૩૧: એન્શન્ટ ઈંડિયા પુ. ૧, પૃ. ૧૯૫, પુ. ૨, પૃ. ૩૦૪, ૩૨૫) એટલે વંશના અંત ઈ. સ. પૂ. ૩૭૨માં આવ્યા કહી શકાશે અને તે જ વર્ષે` એટલે ૩૭૨માં ચંદ્રગુપ્ત મગધપતિ થયા ગણાશે.
પૂ. ૩૮૧માં, જો કૈં ગણાયું છે, પરન્તુ બુદ્ધસંવતની ગણના એ રીતે કરાતી દેખાય છે. ઉત્તરવિંદમાં યુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૫૪૩)ના સમયથી ગણના કરાય છે. એટલે ૫૪૩ની ગણત્રીએ અને ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ વર્ષ ચાલ્યું છે. તે હિસાબે ઈ. સ. પૂ. ૩૮૧માં તેનું ગાદીએ બેસવું, અને ૩૫૮માં તેના રાજ્યના અંત ગણાશે જ્યારે જૈન ગણનાથી ઈ. સ. પૂ. ૩૭રમાં તેનું મગધ સમ્રાટ થવું માન્યું છે તે ઐાદ વર્ષ તેનું રાજ્ય ગણી ઈ. સ. પૂ. ૩૫૮માં અંત ગણે છે; બન્નેમાં રાજ્યના અંત ૩૫૮માં ગણાયા છે પરંતુ ગાદીએ બેસવાની સાલ એકમાં (બૈદ્ધમાં) જ્યારથી તે નાના રાજ્યનેા સ્વામી થયા ત્યારથી
(૩) જનરલ કનિંગહામના ગ્રંથનાનુસાર યુદ્ધુસંવત ૧૬૨=ઈ. સ. પૂ. ૩૮૨ માં ચંદ્રગુપ્ત રાજા થયેાગણી છે અને ખીજાએ (જૈનમાં) જ્યારથી તે મગધ છે. (જુએ ઈં. કા. ઇં. પ્રસ્તાવના પૃ. ૪). સમ્રાટ થયા ત્યારથી લેખી છે.
(૪) જૈન સાહિત્યાનુસાર (પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, આ બધી હકીકતથી સાબિત થયું કહેવાશે કે, પૃ. ૩૩૯ઃ એન્જી. ઈંડિયા, પુ. ૧, પૃ. ૨૦૦, કે. હિ મૈર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૮૧માં જ્યારથી ઈં. પૃ. ૧૫૬: ઈ. હિ. કવા. પુ. ૫, ૧૯૨૯ સપ્ટે.ચંદ્રગુપ્તે રાજ્ય કરવા માંડયું ત્યારથી ગણાશે. પરન્તુ
પૃ. ૪૦૦) ચંદ્રગુપ્તે નંદવંશના અંત મહાવીર સંવતના ૧૫૫મા વર્ષે કર્યો છેઃ એટલે કે ૫૭-૧૫૫=. સ. પૂ. ૩૭રમાં. એટલે કે ૩૭૨માં તે મગધપતિ અન્યા હતા.
તે મગધનેા સમ્રાટ નવ વર્ષ બાદ ૩૭૨માં થયા હતા (નંદવંશને નાશ કરીને) અને તેના રાજ્યના અંત ૩૫૮માં આવ્યા હતા; બીજી બાજુ અલેકઝાંડર તા ઈ. સ. પૂ. ૩ર૭માં આભ્યા હતા, એટલે એના
(૨) સિંહાલિઝ‘ક્રોનિકલના કથન પ્રમાણે ઐહુસંવત ૧૬૨માં (ઈ. એ. પુ, ૩૭, પૃ. ૩૪૫) ચંદ્રગુપ્ત રાજા થયા છે. આ પુસ્તકા ૫૪૩થી યુદ્ધસંવત ગાતા હોવાથી ૩૮૧માં ચંદ્રગુપ્ત પ્રથમ નાનકડા સંસ્થાનના રાજા થયા અને તે સમયથી મૈર્યવંશની સ્થાપના થઇ ગણાય. તે બાદ નવ વર્ષે. તેણે નંદને હરાવીને મગધની ગાદી ઈ. સ. પૂ. ૩૭૨માં હસ્તગત કરી છે.