________________
૨૯૪ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન - પ. પૂર્વગ્રહ (biassed mind)થી દેરાઈને પ્રકારની જડ ઘાલી બેઠેલી પ્રણાલિકા જ ફેરવવા જેવી પુસ્તક લખાયું છે...ઉપરની દલીલે શોધવાથી સ્થિતિ આવી પડી હોય, ત્યાં તે ખૂબ ખૂબ સ્પષ્ટી
ખાત્રી થશે કે મેં તે પૂર્વગ્રહથી નહીં, પણ કરણ કરતી (verbose), મનમાં ઠસી જાય તેવી નિષ્પક્ષ રીતે રહીને જે સ્થિતિ મને દેખાઈ તે જ (hammering), અને ભૂલી ન જવાય તે માટે પુનઃ જાહેર કરી છે. છતાં વિવાદ ખાતર માની લ્યો કે- પુનઃ જણાવતી (repitition) પદ્ધતિ જ અસરકારક પૂર્વગ્રહી, દુરાગ્રહી, ધમધ કે અન્ય જે કાઈ બિરૂદ જડી અને અનિવાર્ય લેખવી રહે છે. આવતાં હોય તે સર્વનો અધિકારી હું છું છતાં દરેક ૮. ઈતિહાસ તે શાસ્ત્ર (science) અને તત્ત્વઠેકાણે સાક્ષી પૂરાવો તો આપ્યા જ છે. તેને તપાસ્ય જ્ઞાન (philosophy) છે તેમાં દંતકથા; સંવાદ, ટૂચકો વિના કે તેની સત્યાસત્યતાનો વિચાર કર્યા વિના જ કે અન્ય પ્રકારના ફાલતુ-ફાફસીયા (redundantજે નિર્ણય પોતે બાંધી ચૂકેલ છે–કહે કે જે સ્થિતિ matter)ને સ્થાન આપી ન શકાય. આ અભિપ્રાય પરાપૂર્વથી ચાલી આવે છે, તેને તે જ ઘરેડમાં ચાલ્યા પણ ઉપરના નં. ૬ ની પેઠે, કપાળે કપાળે જુદી જવાનું પસંદ કર્યા કરવું–પછી પૂર્વગ્રહી તથા ઉપરનાં મતિને વિષય છે. વળી જેમ કેળવણીનો આશય સર્વ બિરૂદના ધારક કાણું કહેવાય ?
તથા તેના પ્રકાર, તેમજ કોલેજો, હાઈસ્કુલો અને ૬. ટાંચણિયા વૃત્તિ દાખવી છે-ઉત્તરમાં જણા- યુનિવર્સિટીએ ઈ. ની માન્યતામાં આધુનિક કાળે વવાનું છે. જે કોઈ વિચાર બાંધવામાં આવે તે માટે મહાન પરિવર્તન થઈ રહ્યું છે, તેમ ઈતિહાસમાં કઈ પૂરાવા તી આપવી જ જોઈ એ. ને અપાય તો કહેશે બાબતનો સમાવેશ કરવા તે પ્રશ્ન રહે છે. Science કે ક્રીટીકલ નથી અથવા તે ગપાટા જ માર્યા છે; અને Philosophy તરીકે ઈતિહાસની વ્યાખ્યા કરઅને કેવળ, ફલાણું ફલાણું પુસ્તકે ફલાણું પાનું નાર પણુ, શિલાલેખેમાં અનેક બાબતો છેતરાયલી જુઓ, એમ લખાય તો કહેશે કે તે તે પુસ્તક મેળવ હોવા છતાં જેમ તેને ઇતિહાસના એક અપૂર્વ અને વાનો સમય અને દ્રવ્ય અમે કયાંથી લાવીએ ? મજબૂત પ્રતિક તરીકે સ્વીકારવા તૈયાર રહે છે તેમ અથવા તો એમ પણ કહેવાશે કે, મૂળ લેખકનો ઈતિહાસની વ્યાખ્યા કરવામાં પણ કાળક્રમે ભિન્નતા આશય પિતાથી ભિન્ન હશે માટે તેમાંથી છટકવા કેળવવી જ પડશે. સારૂ આ પ્રમાણે બારી શોધી છે. આ બધી ખટપટના ૯. દંતકથાને પ્રમાણિક હકીકત અને પૂરાવારૂપે ઉપાય તરીકે જે મૂળ લેખકના શબ્દો જ અક્ષરશઃ માની લીધી છે...ઉત્તર... જ્યાં કઈ પ્રકારને ઇતિઉતારાય છે તે ટાંચણિયાવૃતિ દાખવવાનો દોષ વહોરી હાર સચવાઈ રહ્યો ન હોય, ત્યાં દંતકથાઓ પણ લેવું પડે છે. આમાં તે “મુંડ મુંડે મતિર્ભિના’-કપાળે દીવાદાંડીરૂપ થઈ પડે છે. છતાં તેના ઉપર જ કેવળ કપાળે જુદી મતિ–નો જ ન્યાય કહેવાશે.
સર્વ મદાર બાંધી ન શકાય. પરંતુ તેવી કથામાં ૭, લખાણમાં ફાલતુ શબ્દો (verbose) તેમજ જણાવેલ હકીકતને જે અન્ય સામગ્રીથી ટકે મળી પુનરૂક્તિ, પિષ્ટપેષણ (repetition) બહુજ છે...કબૂલ રહેતો હોય તે, પછી તેને દંતકથા કહેવાય કે કરું છું; પરંતુ તેનું કારણ એ છે કે, જેમ એક સૂત્રગ્રંથ ઐતિહાસિક ઘટતા કહેવાય ? હોય અને બીજે તેના ઉપરની વૃત્તિ, ભાષ્ય કે ટીકા
નામચીંધ, અને મોટા વિદ્વાનોના ગ્રંથ સિવાય, રૂપે હોય તે, તે બન્ને ગ્રંથની વર્ણનશૈલીમાં ભિન્નતા રહે. અપ્રસિદ્ધ અથવા ફાસકુસિયા લેખકેના કે પુસ્તકનાં વાની જ. વળી એક ગ્રંથ કેવળ વિદ્વાનો માટે જ લખાય કથનને આધાર લેવાય તે તેની કિંમત બિલકુલ અને બીજો, વિદ્વાનો તેમજ આમજનતા બંનેને ઉદેશીને ઉતારી નંખાય છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, લખાય, તે તે બંનેની શૈલીમાં પણ તફાવત રહે જ. જ્ઞાન તે ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય જ છે. તે પ્રમાણે આ પુસ્તકે થયું છે. ઉપરાંત જ્યાં, અમુક તેને કઈ સ્થાન, સમય, કે વ્યક્તિને ભેદ પિષાને જ