________________
ચતુર્દશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ ઉફે પુલુમાવી [ ર૮૧ બંધબેસત થતું નથી. આ પ્રમાણે અનેક રીતે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાંતને પણ સમાવેશ વિચારી જોતાં બીજી સ્થિતિને પણ મેળ જામી શકતા થતા હતા એમ ગણવું રહે છે. તથા તેનું મરણ ઈ. સ. નથી. એટલે એ સાર ઉપર આવવું રહે છે કે, ૧૨૨ માં થતાં, તેને પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતભવિષ્યવાણીનું કથન નિરાધાર દેખાય છે.
કરણિ ગાદીએ આવ્યો ત્યારે તે સર્વ પ્રાંત તેને ઉપરની ચર્ચાથી સ્પષ્ટપણે પૂરવાર થાય છે કે, વારસામાં મળ્યા હતા. એમ પણ સમજવું રહે છે. આંધ્રપતિ નં. ૧૭ તથા ૧૮ ના રાજ્યકાળ સુધી તે (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ ગર્દભ પ્રખર મિત્રાચારીની સાંકળથી જોડાયેલા હતા.
ઉર પુલુમાવી તેમ તે નભાવ્યું પણ જતા હતા. સામાન્ય નિયમ તેનું રાજ્ય આપણું ગણત્રી પ્રમાણે ઈ. સ. પ્રમાણે તે ખાસ કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ૧૨૨ થી ૧૫૭=૩૧ વર્ષ પર્યત ચાલ્યું હોવાનું નીકળે મિત્રાચારીમાં વિક્ષેપ પડતું નથી જ, પરંતુ રાજ્ય છે. તેણે લાંબુ રાજ્ય ભોગવ્યું છે એટલે બળવાન વચ્ચે તે સત્તાલોભ તથા ભૂમિભૂખના ઉદ્દભવનો હાઉ હોવાનું પણ માની શકાય. પરંતુ તેણે કોઈ પ્રદેશ ઉપર સતત ડાયિાં કરતે ઉભો જ હોય છે. એટલે જ્યાં ચડાઈ લઈ જઈને કે છતી કરીને પિતાના સામ્રાજ્યમાં સુધી બંને પ્રદેશ ઉપર પરાક્રમી અને પ્રભાવશાળી પિતાના પિતાની પેઠે કાંઈ ઉમેરો કર્યો હોવાનું પુરૂષે રાજયાસન દીપાવતા રહ્યા હતા ત્યાં સુધી તો નોંધાયું જણાતું નથી. બજે વારસામાં મળેલી કેટકઈ પ્રકારે વાંધો આવ્યો નહીં. પરંતુ સદાકાળ તે જ લીક ભૂમિ તેણે ગુમાવવી પડી હોય એમ સંગાસ્થિતિ ચાલુ રહેવાનું નિર્માણ કાંઈ સરજાયું હતું ધીન પૂરવાર થાય છે. છઠ્ઠા પરિચ્છેદે લેખ નં. ૨૧, નથી. જે પક્ષ વધારે બળવાન હોય તે નબળા ઉપર ૨૨ અને ૨૩ ઉપરથી સમજાય છે કે તેણે પોતાના ચડાઈ લઈ જાય છે. ઈ. સ. ૯૩ માં વિક્રમચરિત્રના નામ સાથે ‘સ્વામી’ શબ્દ જોડયો છે. તેના પછીના કોઈ અવસાન બાદ અતિની ગાદી ઉપર ઉત્તરોત્તર નામ- રાજાએ આ શબ્દ-ઉપનામ કે બિરૂદ તરીકે-લગાડયો ધારી રાજાઓ જ આવતા દેખાય છે, જ્યારે દક્ષિણ- હોય એમ જણાતું નથી. આ શબ્દનો અર્થ શું પથપતિ તરીકે નં. ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ એમ હશે તેમજ તેને કઈ રાજદ્વારી પ્રસંગ સાથે મેળ ચારે ભૂપતિઓ ચિરસમયી રાજપદે ચૂંટી રહ્યાનું હશે કે કેમ તે ૫ણું પ્રશ્ન ઉઠે છે. ગુપ્તવંશીઓના સમજાય છે. એટલે સમજાય છે કે ઈ. સ. ૯૩ ના હાથે હાર પામ્યા બાદ, ચશ્વવંશીઓના ઉત્તર ભાગમાં સમય પછી રાજ્યાધિકાર ભોગવતા નં. ૨૫ વાળા થએલ ભૂપતિઓના ઇતિહાસથી આપણે જોઈ શકયા ચિત્રપણની દાઢ કાંઈક ચળવળી લાગે છે. તેણે પ્રથમ છીએ, કે તેમણે પણ પિતાના નામ સાથે સ્વામી’ વિંધ્યાપર્વત ઓળંગી, લાટનો દક્ષિણ ભાગ કબજે કરી શબ્દને ઉપયોગ કર્યો છે, અને તેને અર્થ એકદમ છેવટે સૌરાષ્ટ્ર ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે જેને ઉચ્ચકેટિની સત્તા ઉપરથી જ ઉતરી પડયાનો સમય આપણે ઈ. સ. ૧૦૫ નો અંદાજ મૂકીશું. આપણે બતાવ્યો છે. તે સ્થિતિ અત્રે બંધબેસતી આ અનુમાનને સીધી રીતે (direct) સમર્થન કરે થાય છે કે કેમ તે તપાસવા તરફ મન લલચાય છે, તેવો કોઈ શિલાલેખ કે ગ્રોચ્ચાર છે કે મળતા વળી આ જ સમયે અવંતિ ઉપર ચ9ણનું પિતાનું નથી, પરંતુ સાપેક્ષ (indirect) સિક્કાઈ તેમજ સ્વામિત્વ જામતું જતું દેખાય છે. તેમ ગૌતમીપુત્ર શિલાલેખ પૂરાવાથી તે હકીકત પૂરવાર કરી શકાય યજ્ઞશ્રીના કેટલાક સિકકાઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી તેમ છે, જે આપણે નં. ૨૬ ના વૃત્તાંતે જણાવવાના જે પ્રાપ્ત થયા છે તે દેખાવે પ્રાચીન કરતાં છીએ. રાજા ચત્રપણે સૌરાષ્ટ્ર જીતી લીધા પછી અર્વાચીન હવાને વિશેષ સંભવ જણાય છે. વળી કરછ તરફ તે આગળ વધ્યો હોય એમ જણાતું નથી. જેમ ચકણવંશીઓ જૈન ધર્માવલંબીઓ પૂરવાર થઈ એટલે ન. ૨૫ ના રાજ્યાધિકારે દક્ષિણાપથ ઉપરાંત ચૂકયા છે તેમ આ આંધ્રવંશીઓ પણ તે જ ધર્મને