________________
દ્વાદશમ પરિચ્છેદ ]
રાજા હાલ અને શક
જળવાઈ રહી તેનું સ્મારક કરાય તેવા બેવડા હેતુથી, તેમના નામને શક પ્રવર્તાવવાનું નિર્માણ કરી લીધું. જે શકને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંજ્યાં આ મહાન પયગંબરના પદકમળમાં નમન કરનારી પ્રજા વસે છે ત્યાંત્યાં તે પ્રચલિત જ છે. આ પ્રમાણે ૫૦ થી ૬૦ વર્ષના ટૂંકા ગાળામાં, હિંદી તેમ જ યુરે।પી પ્રજાના જીવનના સધળા વ્યવહારિક પ્રસંગ ઉપર અસર ઉપાવતા એ પ્રસંગે। અનવા પામ્યા હતા. તે પણ કેમ જાણે કુદરતના સંકેતની કાંઈક અલિહારી જ ન હોય અને આ બન્ને ભૂમિની પ્રજાને
ક્રાઈક અદશ્ય ગ્રંથિથી સંકલિત કરતી ન હાય તેકાણે ભાસ કરાવે છે. તે એ પ્રસંગઃ-(૧) હિંદમાં અને યુરાપમાં થયેલ વિપ્લવ; (૨) અને બન્ને ઠેકાણે પ્રવર્તાયલા નવીન સંવત્સર. એકનું નામ વિક્રમ સંવત્સર અને બીજાનું નામ ઈસ્ત્રીના સંવત.
શાલિવાહનના સંબંધ
[ ૨૫૧ શાલિવાહન'ને અનુકૂળ થાય તેમ છે તે તપાસવું રહે છે. શાલિવાહન રાજા પેાધે શક નથી એટલે નં.૩ બાદ, તેમ શક રાજાએ સંવત્સર લાવ્યેા નથી . એટલે નં. ૨ ખાદ; પોતે વિક્રમાદિત્ય શકાર નથી એટલે નં. ૬ પણ બાદ, તેમ નં. ૫ તે માત્ર વર્ષના અર્થમાં જ છે એટલે તેને પણ વવા જ રહે છે. એટલે હવે બાકી નં. ૧ અને નં.૪ વાળી એમ એ સ્થિતિ જ વિચારવી રહી.
સબધ
શક શાલિવાહન—અથવા શાકે શાલિવાહન કે રાજા હાલ શાલિવાહનના શક–એવા ભાવાર્થમાં જે શબ્દ વર્તમાનકાળે વપરાતા રાજા હાલ અને જાય છે તે વાસ્તવિક છે કે શક શાલિવાહનને કેમ ! અને હાયા તે સાથે રાજા હાલને કેટલે દરજ્જે સબંધ હા શકે, તે અત્ર વિચારવાના મુદ્દો છે. પુ. ૪ માં સમયની કાળગણનાના એ પરિઅે દામાં ખૂબ વિસ્તારપૂર્વક લગભગ નવેક પ્રકારના શક-સંવતની ચર્ચા આપણે કરી બતાવી છે. તેમાંના એક શક સંવતની પણ છે. તે ચર્ચાને અંતે (જીએ પુ. ૪, પૃ. ૯૮) એમ સાર કાઢી બતાવ્યા હતા કે તેના છ અર્થ થઈ શકે છે (૧) જેમ વિક્રમ સંવત, ઈસુનેા સંવત, તેમ શક નામને સંવત ‘Saka era” (૨) શક પ્રજાના (આાખી શક પ્રજાનેા) સંવત of Saka nation (૩) શક રાજાએ સ્થાપેલ સંવત=by a Saka king (૪) કાઈ પણ સંવતને શક તરીકે સખાધાય એટલે an era (general term) (૫) સંવત વર્ષના અર્થમાં, the year in which (૬) અને વિક્રમર્સવતનું ખીજું નામ; આ છમાંથી કયા અર્થ ‘શક
નં. ૧માં શક સંવત્સરના અર્થ એમ થાય છે કે, તે નામના અમુક સંવત્સર ગણાય પણ તેની સ્થાપના
કરી તે સાથે તેને સંબંધ નથી; જેમ વિક્રમ સંવત્સરના સ્થાપક શકાર વિક્રમાદિત્ય છે ઈસ્વી સંવતને સંબંધ ઈસુ ભગવાન સાથે છે; તેમ શકસંવત્સર ખરા પણ તેની સ્થાપના કાણે કરી અથવા તેા તેની સાથે સંબંધ કાને ગણી શકાય તે અધ્યાહાર છે. કદાચ રાજા હાલ શાલિવાહનને સંબંધ હૈાય અને ન પણ હાય. પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેના પ્રવર્તક તે પોતે નહાતા, જ્યારે નં. ૪માં તે તે શકના પ્રવર્તક જ પાતે હાય તેવા અર્થ થાય છે. આ ખેમાંથી નં. ૪ની વિચારણા અત્ર કરવાના આશય છે પરન્તુ નં. ૧ વિશેની ચર્ચા નં. ૨૩ ના વૃત્તાંત કરવામાં આવશે.
નં. ૪ પ્રમાણે શકના પ્રવર્તક શાલિવાહન પાતે હાઇ શકે કે નહીં ! પ્રવર્તનના પ્રશ્નની ચર્ચા કરતાં પૃ. ૨૪૭માં તથા પુ. ૪, પૃ. ૧૦૭ માં જણાવ્યું છે કે કાઇપણ જાતને શક પ્રવર્તાવવામાં એ પ્રકારના આશય હાઇ શકે છે. રાજદ્વારી અને ધાર્મિક. રાજદ્વારીના મે પ્રસંગેા છે. એકમાં શકને હરાવીને પેાતાના પૂર્વજની કીર્તિને ઉજ્જવળ કરવાનું (જોકે આ પ્રસંગ તેા રાજા હાલના કાકાની કારકીર્દિમાં બનવા પામ્યા છે, છતાં રાણી ખળશ્રીના શિલાલેખમાં ઉલ્લેખ થયેા હૈાવાથી, તેને સંબંધ કાકાને બદલે ભત્રિજાના રાજ્યે બનેલા ગણા તેયે) અને ખીજામાં ગાદીનું સ્થાન ફરીને જુની રાજધાનીવાળા પાટનગરને મરામત કરી નવનગર નામેથી વસાવ્યાનું (જુએ. પુ. ૪, પૃ. ૧૦૭). તેમ ત્રીજું અર્ધું રાજદ્વારી, તે સિંહલદ્વીપની ચડાઇ અને મેળ