________________
ર૩ર ] વાસિષ્ઠપુત્ર શાતકરણિ; પુલુમાવી ઉદ્દે શાલિવાહન [ એકાદશમ ખંડ
શતવહનવંશ (ચાલુ) અને વિકલ્પ ૭૮ વર્ષની ઉમરે, દેહ છોડે છે. તેને (૧૮) વાસિષ્ઠપુત્ર શાતકરણિ; પુલુમાવી બીજા રાજ્યકાળ ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ સુધીમાં
લેખાશે. ઉફે હાલ શાલિવાહન એતિહાસિક દષ્ટિએ અદ્યપિ અંધકારમાં પડેલ
બહુપત્નીવૃત્તવાળા તે જમાનામાં, તથા આવડે આ શાતવાહનવંશી રાજ્યમાં સૌથી વધારે જાણીતું
મોટા સામ્રાજ્યના ભાવનાશાળી અને શૂરવીર રાજાને નામ ઇતિહાસકારોને તો શું,
અનેક રાણીઓ હોય તે સમજી શકાય તેવું છે. તેની તેનાં નામ, બિરૂદે, પરંતુ સામાન્ય પ્રજાને પણ જે
અનેક રાણીમાંની કેવળ ત્રણથી ચારની ઓળખ ઉમર તથા અન્ય થયું હોય તે, તે આ રાજા
તથા નામ જણાયાં છે. (૧) એક સિહલ-મલયદેશની પરિચય હાલ શાલિવાહનનું છે. તેનાં રાજકન્યા મલયવતી (૨) બીજી કલિંગદેશની કલિંગ
કારણ પણ છે જ; જે તેના ચરિત્ર સેના, અને (૩) ત્રીજી દક્ષિણપથની, તેને પ્રદેશ નિરૂપણથી આપણે જાણીશું. અત્રે આપણે તેનાં કે નામ આપવામાં આવ્યા નથી. ઉપરાંત જાણવામાં વિધવિધ નામો જે ઈતિહાસના પાને આલેખાયેલાં
આવ્યું છે કે “કુંતલ રાજ્યમૈત્રી અને રાજનીતિની
અગ્યુિં છે કે કુતલ રોજ નજરે ચડી જાય છે તેની તથા તેનાં કારણોની સમ- દૃષ્ટિએ લગ્નગ્રંથીથી અનેક પ્રદેશ સાથે બંધાયો જુતી આપીશું.
હતો.” એટલે અનેક દેશે તેણે જીત્યા હતા તેમાંના તેના પિતાનું નામ મહેન્દ્ર દીપકણિ અને માતાને કેટલાકની કુંવરીઓને તે પરણ્યો હોવો જોઈએ. નામ સુભદ્રા હતું. તે પૃ. ૨૦૭માં જણાવાયું છે; વળી જૈન સાહિત્યગ્રંથ ઉપરથી સમજાય છે કે તેને તે નં. ૧૭ નો ભત્રિજો થતો હતો તથા શિલાલેખ ચંદ્રલેખા નામે સ્ત્રી પણ હતી. જ્યારે પૌરાણીક ગ્રંથોમાં ઉપરથી જેનું નામ અતિ પ્રખ્યાતિ પામેલું છે તે જણાવાયું છે કે તેની પટરાણીનું નામ મલયવતી રાણીબળથીનો પૌત્ર થતો હતો. આ સર્વ વિગત પણ હતું. એટલે જે પિલી પદ્મિની ચંદ્રલેખાને સર્વ શાણીપ્રસંગોપાત્ત જણાવવામાં આવી છે. તેના પિતાએ ગાદી- ઓથી શ્રેષ્ઠ ગણવામાં આવે તો સંભવ છે કે તે જ ત્યાગ કર્યો ત્યારે તેનો જન્મ થયેલ નહોતે જેથી તેને પટરાણી હોય અને તેનું બીજું નામ મલયવતી પણ કાકે ગાદીપતિ બન્યો હતો. તેના કાકાએ રાજલગામ હોય. વળી જ. આ. હિ. ર. સ. પુ. ૨, ભાગ ૧ હાથમાં લીધા પછી, તેનો જન્મ છ આઠ મહિનામાં પૃ. ૬૬માં રાજા હાલને સિંહલપતિ સીતામે અને થયો હોય તે લગભગ ૨૪ થી ૨૫ વર્ષની ઉમરે તેની ગાંધર્વ રાણી નામે શરશ્રીની પુત્રી લીલાવતી ગાદીએ આવ્યો ગણાય. પરંતુ જેમ કેટલી આખ્યાયી- વેરે પરણ્યાનું જણાવાયું છે. સંભવ છે કે ઉપરમાં કાઓમાં જણાવાયું છે તેમ, તે બાદ થોડા વખતે જેને મલયવતી કહી છે તે જ આ લીલાવતી હશે. જન્મ્યા હોય તે લગભગ તેર વર્ષની ઉમરે (મ-લયવતી ને લીલાવતી તરીકે વંચાઈ ગઈ હશે). ગાદીએ આવ્યો ગણાય. આવી નાની ઉમરે ગાદી તેને પુત્રો કેટલા હતા તેની સંખ્યાનો નિર્દેશ થયેલ મળેદેવી સોગમાં જન્મ થાય, બીજી સર્વ રીતે વાંચવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય નિયમ સુખી હોય, તેમજ મોટા સામ્રાજ્યને ધણી હાય પ્રમાણે તેની પાછળ ગાદીએ આવનાર તે જયેષ્ઠપુત્ર જ છતાંયે અન્યની સરખામણીએ રાજદ્વારી જીવનમાં હોય. તે ગણત્રીથી નં. ૧૯ વાળા મતલકને જીવંત કોઈ પ્રકારની અથડામણ ભોગવવી ન પડી હોય– પુત્રોમાં જયેષ્ઠ કહેવાય. સિવાય વધારે હોવાનું પણ મતલબ, કે નિષ્કટક અને નિરૂપાધિમય જીદગી સંભવિત છે. અને પોતે ૮૦-૯૮ વર્ષની ઉમરે મરણ ગાળવી પડી હેય-તે લાંબુ આયુષ્ય ભોગવવા પામે પામ્યો હોવાથી સ્વાભાવિક કલ્પના કરી શકાય છે તેમાં કાંઈ આશ્ચર્યકારક નથી. ઉપરનાં કારણે તેણે કે મતલક પણ મેટી-લગભગ ૬૦ ઉપરની–ઉમરે જ લગભગ ૬૫ વર્ષ રાજ્ય કરી, એક દષ્ટિએ ૯૦ વર્ષની ગાદીએ આવેલ હશે. તેમજ તેણે કેવળ આઠ વર્ષનું