________________
નવમ પરિછેદ ] શતવહન સાતમાને પરિવાર
[ ૧૮૩ ભરેલું છે તેમજ અતિ ખંતથી અને ખાસીથી જ આવૃત્તિ, પૃ. ૧૮૬) “that they are parsonal કરી શકાય તેવું છે, છતાં ઈતિહાસની દૃષ્ટિથી ઘણું જ names=તે તે વ્યક્તિગત નામ છે. આ કથનો મહત્વનું છે. કારણ કે તેવા અનેક પરાક્રમ, જે એક કેટલે દરજજે ન્યાયશીલ છે તેને ઘટસ્ફોટ થઈ જશે. રાજાનું નામ બીજાની સાથે સામ્યતા ધરાવતું હોવાથી, આ ઉપરથી સમજી શકાશે કે સિક્કાના ઉંડા અનુપહેલાને બદલે બીજાના નામે કે ઉલટા સુલટી ચડાવી શીલનની જે કયાંય અતિ જરૂરિયાત હોય તો તે દેવાય છે અને એક પછી એક આદરેલી ભૂલ, અનેક આંદ્રવંશી રાજાઓ સંબંધમાં જ સ્પષ્ટપણે દેખાઈ આવે. ભલની જન્મદાતા થઈ પડે છે, તે સ્થિતિને કઈ છે. અમને પિતાને જાતિ અનુભવ થયો છે કે જે કાળે અંત આવતો જ નથી અને આયદે આખો નિર્ણય થડા સમય પૂર્વે કરાયો હોય અરે કહો કે છાપીને ઇતિહાસ જ તેના વિકત સ્વરૂપે જનતા સમક્ષ એમને જેને સ્વીકાર પ્રકટ પણ કરી દેવાયો હોય તે જ પાછો એમ કેટલોક કાળ ચાલ્યા કરે છે. આ પ્રમાણેના વધારે અભ્યાસના પરિણામે ફેરવી નાંખી ૮ તદ્દન દષ્ટાતો એક નહીં પણ અનેક છે. આ વંશના જ ઘણું ઉલટ દિશામાં જતો, જાહેર કરવો પડે છે. પ્રસંગને રાજાઓના સંબંધમાં અત્યાર સુધી બનવા પામ્યું છે. લીધે જરા આડફટે પડીને પણ સિક્કાના અભ્યાસ જેમકે નં. ૨ના યજ્ઞશ્રી ગૌતમીપુત્રને નં. ૨૯ તરીકે વિષે આટલું વિવેચન કરવું પડયું છે તે માટે વાચકની લેખાય છે. તેમજ નં. ૪ અને ને. ખા રાજાઓને ક્ષમા ચાહી મૂળ વિષય ઉપર પાછા આવી જઈએ. પરસ્પર ગણાવાયા છે. તેમ વળી આગળ જતાં સાબીત એક પછી એક ગાદીએ આવતા રાજાઓ, કરવામાં આવશે કે નં. ૧૭ ને નં. ૨૬ તરીકે અને પિતાપુત્ર તરીકેનો જ સંબંધ ધરાવતા હોય તો ત્રીજી કે નં. ૧૮ ને નં. ૨૫ કે ન. ૨૯ તરીકે ગણાવી જવાયું ચોથી પેઢીએ આવતે રાજા, અતિ નાની ઉમરે રાજછે. તેવી તો એક નહીં પણ અનેક ખલનાઓ થઇ પદે આવવા ભાગ્યશાળી થાય છે. એવો નિયમ (૫. ગઈ છે. તેમાં કેઈને દેષિત ઠરાવવાનું આપણે પ્રય- ૧, પૃ. ૮૮) સકારણ અને સબળ દેખાય છે. તદનુ
જન નથી. દરેક પ્રયાસ કરનારે તો શુભ અશયથી સાર સાતમે શાતકરણિ પણું, જ્યારે ગાદીએ પિતાના સમય અને શક્તિને ભોગ આપીને જ કામ આવ્યો ત્યારે નાની ઉમરને જ હતો. લગભગ ૨૦ કર્યું છે. છતાં પણ આવી ત્રુટિ સાધનના અભાવે વર્ષનો હતા; જેથી ૫૬ વર્ષ જેટલું લાંબુ રાજ્ય જે રહી જવા પામી છે તે હવે સુધારી લેવાની ભોગવી શકો છે. એટલે તેનું આયુષ્ય ૭૫ વર્ષનું ખૂબ ખૂબ આવશ્યક્તા છે. તેમ થશે ત્યારે જ ઈતિહાસ અંદાજી કહી શકાશે. તે સમયે તેટલું જ આયુષ્ય પિતાના ખરા, નિર્મળ તથા વિશુદ્ધ સ્વરૂપમાં ખીલી નિયમ તરીકે થઈ પડયું હતું. તેના પ્રદાદા નં. ૪ નીકળતે કરામલકવદ્ દષ્ટિ સમીપ તરવરત થશે અને વાળા મલિકશ્રી શાતકરણિ જુઓ કે, દાદા નં. ૫ છે. ફેસન જેવા અભ્યાસીને જે ઉચ્ચારવું પડયું છે જુઓ, કે નં. ૬ વાળો પિતા જુઓ, કે તેને જ સમકે (કે. આ. રે. પૃ. ૮૬, પારિ. ૭૦) “Andhra કાલિન મહા પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિન જુઓ, તે kings were known by different names સર્વેએ લગભગ ૭૦–૭૦ વર્ષનાં આયુષ્ય ભોગવ્યાં in different districts of their own em- છે; એટલે નં. ૭ ના સંબંધમાં કાંઈ આશ્ચર્ય પામવા pire=આંધ્રપતિએને પિતાના જ સામ્રાજ્યના જુદા જેવું નથી બન્યું. જાદા પ્રાંતમાં જુદા જુદા નામે ઓળખવામાં આવ્યા તેના પરિવારમાં, તેની પાછળ ગાદીએ બેસનારને છે.” જ્યારે વિન્સેટ સ્મિથ (જુઓ અ. હિ. ઈ. ત્રીજી પુત્ર લેખાય તે હિસાબે, તેને એક પુત્ર હતા એમ કહેવું
(૮) આવા દુષ્ટાતે પુ. ૨ માં સિક્કાવર્ણનમાં ઘણુયે આવૃત્તિ વખતે સુધારી લેવામાં આવશે. નજરે પડયાં છે. જે પ્રસંગ ઉભો થયો તો આ સર્વેને નવી