________________
૧૯૪]
લબેદર, આપિલિક અને આવિ
[ એકાદશમ ખંડ
શતવહન વંશ (ચાલુ)
નહોતું એમ કહીએ તો ચાલે. નં. ૧૦નું રાજ્ય ઈ. સ. (૮) લંબોદર (૯) આપિલિક-આપિલક પૂ. ૧૯૬-૫ માં આરંભાયું, ત્યાં સુધી વિદર્ભ-વિરારપ્રાંત (૧૦) અને આવિ
આખાયે આંધ્રપતિને તાબે જ હતો. પછી તેણે કાંઈ નં. ૭ સુધીનાં રાજાઓનાં જીવન વિશે પ્રકાશ કારણ આપ્યું હોય કે તે પ્રદેશ ઉપર શાસન ચલાવતા પાડવામાં કે સંપૂર્ણ તે ન જ કહી શકાય. છતાંયે તેના મહારથીઓ-સૂબાએ કાંઈ કારણ આપ્યું હોય, પરંતુ ઠીકઠીક પ્રમાણમાં સામગ્રી મળી આવી છે જેથી તે અવંતિપતિ રાજા અગ્નિમિત્રને યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ દરેકને છૂટા પાડીને આપણે વર્ણન કરી બતાવ્યું છે. ઉભો થયો હતો. આ કારણે રાજકીય હેવા કરતાં પરંતુ નં. ૮થી ૧૫ સુધીના આઠ રાજાએ સંબધી મતભેદ હોવાનું વિશેષતઃ જણાય છે. આ યુદ્ધને અંતે બહુ જ જુજ માહિતી મળી આવતી હોવાને લીધે,
આંધ્રપતિને કેટલોક પ્રદેશ ગુમાવવો પડયો છેઉપરાંત, કોઈક ઠેકાણે બે કે ત્રણને એકઠા પણ નાંધવા પડયા માલવિકા નામની કન્યાને પણ લગ્નમાં દેવી પડી છે છે જ્યારે કેટલાકને માત્ર પાંચપંદર લીટીમાં જ પતાવી (આ કન્યા તેની જ હતી કે પેલા મહારથીની, તે ચોક્કસ નાંખવા પડયા છે. આ ધોરણને અનુસરીને ને.. ક થતું નથી). આ સિવાય બીજો કોઈ ઐતિહાસિક પ્રસંગ અને ૧૦ રાજાઓને એકત્ર રીતે લીધા છે. ' નોંધવા યોગ્ય મળી આવતું નથી તેથી તેમનાં વૃત્તાંત
તેમના કેઈ વિશે, જેને ખાસ માહિતી કહી શકાય બંધ કરીએ છીએ. તેવી પ્રાપ્ત થતી નથી જ, પરંતુ સંગાનુસાર–આનુ. (૧૧) મેઘસ્વાતિ પહેલે પંગિક એકાદ વિષય જે મળી આવ્યા છે, તેનું કાંઈક કાળ ગયે. અગ્નિમિત્રની ગાદીએ તેના પૌત્ર વિવેચન કરીશું. નં. ૭ના રાયે જણાવી ગયા છીએ બળમિત્ર-ભાનુમિત્રનાં રાજ્ય પ્રદિપ્ત થયાં હતાં. તેઓ કે, ઉત્તરહિંદમાં શૃંગવંશી અમલતળે તેમ જ દક્ષિણ પણ પિતાના પિતામહની પેઠે ચુસ્ત વૈદિકધમાં હતા. હિંદમાં, શતવહનવંશીની આણામાં-હકુમતમાં વૈદિક આ બાજુ આંધ્રપતિ તરીકે મેધસ્વાતિ પહેલો આવ્યો મતને રાજધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તેમાંયે હતો. તે પણ ખરું કહીએ તો જેકે વૈદિકમતને જ શંગવંશીઓ પોતે જ બ્રાહ્મણકુળમાં જન્મેલ હોવાથી પક્ષપાતિ હતા, છતાં જૈનધર્મ પ્રત્યે દ્વેષધારી નહે. તેમણે તે ધર્મને ચુસ્તપણે વળગી રહીને સારી રીતે જેમ બળમિત્ર ભાનુમિત્રને સંયુક્ત રાજકાળ ૩૦ આગળ વધાર્યો હતો, જ્યારે આંધ્રપતિઓ પિતે વર્ષનો હતો, તેમ આ મેધસ્વાતિને રાજકાળ પણ ક્ષત્રિયોત્પન્ન ગણાતા હેઇને, તેમને પોતાના પૂર્વજોના લગભગ તેટલે જ દીર્ઘ સમયી બલકે વિશેષ લંબાયલા ધર્મને પ્રથમ દરજે માન આપવું રહેતું હતું. તેમાંયે હતો. પરંતુ મેધસ્વાતિનું રાજ્યશાસન એક રીતે વિશેષ નં. ૭ વાળાએ ભલે પરિવર્તન કરેલ હતું, છતાં તે પણ પ્રભાવવંતુ નીવડયું હતું. કેમકે, બળમિત્ર ઉર્ફે ઓદ્દક અને એક ભલે બહુ નજીકન,-પૂર્વજ તે ગણાય ને (૬)એટલે ભાનુમિત્ર ઉર્ફે ભાગ–બન્નેએ સંયુક્ત રાજ્ય ભલે ૩૦ જેમ તેના તરફ પૂજ્યબુદ્ધિ રાખવાનું આવશ્યક ગણાય, વર્ષ કર્યું છે, પરંતુ પ્રથક રીતે તો દરેકને ફાળે પંદર પંદર તેમ વિશેષ ભૂતકાળી પૂર્વજો પ્રત્યે પણ માનબુદ્ધિ તે વર્ષ જ કહી શકાશે. વળી તેઓના રાજ્ય પંજાબ તરફની ધરાવવી જ રહે; જેથી અન્ને વર્ણવતાઓની સ્થિતિ જરા સરહદ તરફથી, પરદેશીઓના હુમલાને જે પ્રવાહ ઢચુપચુ ને ડામાડોળ જેવી રહેતી હતી, એટલે તેઓ સતત ચાલ્યો આવો હતો તેને લીધે, તેમને ઘણાખરો શુંગવંશીઓની પેઠે ચુસ્ત વૈદિકમતાનુયાયી નહોતા. પરંતુ સમય તેમની સાથે યુદ્ધ કરવામાં કે તેની રૂકાવટ અયોગાનુસાર તે ધર્મ પ્રત્યે જેમ ખેંચાયે જતા હતા, તેમ કરવામાં જ વ્યતીત થયે જતા હતા. એટલે તેમને રાજ્યની જૈનધર્મની અવગણતા પણ કરી શકતા ન હતા. પરિણામ શાંતિ જાળવી રાખવામાં સમય મળતા નહોતા. વળી એ આવ્યું હતું કે ઉત્તરહિંદમાં ધર્મનિમિત્તે જે કાંઈક પરદેશીઓ સાથેના યુદ્ધમાં જોડાવાથી તેમનાં અકાળ મૃત્યુ દમન ચલાવાયે જતું હતું, તેમાંનું દક્ષિણહિંદમાં કાંઈએ થવા પામ્યાં હતાં. આ સર્વ કારણોને લઈને તેમને રાજય