________________
દશમ પરિચ્છેદ ] મેઘસ્વાતિ બીજો તથા મૃગેંદ્ર
[ ૨૦૧ પરિસ્થિતિ વિચારતાં, રાજા દાસે પોતે જ યુદ્ધમાં ણામે નીપજવા પામ્યું હતું તે નક્કી કહી શકાતું નથી. ભાગ લીધો હોય અને લડતાં લડતાં, હાર ખાધી હોય તેના મરણ પામવાથી તેની ગાદીએ તેને પુત્ર મૃગેંદ્ર કે તેનું મરણ નીપજવા જેવું વધારે માઠું પણ બની આવ્યો છે. જવા પામ્યું હેય-ગમે તે સંયોગો ઉભા થયા હોય
(૧૪) મૃગેંદ્ર પરન્ત આ અરસામાં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેનો સમય આપણે ઈ. સ. પૂ. ૧૧૩ થી ૨ તેનો પુત્ર મેધસ્વાતિ બીજે આવ્યો દેખાય છે. અને સધીના ૨૧ વર્ષનો ઠરાવ્યો છે. આ આખાયે સમય રાજકીય દૃષ્ટિએ થોડીક જ જમીન ગુમાવી હતી છતાં અવંતિની ગાદીએ, નહપાણનું રાજત્વ ઝળકી રહ્યું હતું. ધર્મતીર્થ ગુમાવ્યાને આ બનાવ વિશેષ કલંકરૂપ
આ નહપાણે ગાદીએ આવતાં વેંત “રાજા” પદ ધારણું લેખાવા છે. આ જીતથી બહુબહુ તે નહપાણને
કરીને જે સ્વધર્મ તીર્થનું આધિપત્ય મેળવી લેવાની તાબે થોડાક ચોરસ માઈલને જ વિસ્તાર જવા પામ્ય ઈચ્છા જાગૃત થયેલી તે તરતમાં પૂરી કરી નાંખી હતી. ગણાશે. વળી વિદ્વાનોનું જે માનવું થાય છે કે, આ
તે બાદ વિશેષ ભૂમિ મેળવવાની ઈચ્છા કરી નહોતી. છતથી આંધ્રપતિને પિતાનું રાજનગર ત્યજી દેવા જેવી તેમજ તાજેતરમાં અવંતિ જીતી લીધેલ હોવાથી, તે નાલેશી વહોરી લેવી પડી હતી તે તે માત્ર ક૯૫ના જ પ્રદેશમાં જ એટલું બધું કામ પડયું હતું કે તેમાંથી ફુરસદ છે; જે આપણે શિલાલેખી પૂરાવાથી પૂરવાર કરી મેળવવા જેવો સમય પણ રહ્યો નહોતે. આ બે કારણને આપ્યું છે. મતલબ કે કલંક લાગ્યું છે તે ચોક્કસ છે
લીધે, તેણે આંધ્રપતિની ભૂમિની ભીતરમાં પ્રવેશવાનું પરંતુ તેના કારણરૂપે જે કલ્પના ખડી કરાઈ છે તે છોડી દીધું હતું. એટલે આંધ્રપતિને ઉત્તર દિશા તરફથી કપોળકલ્પિત જ છે; કેમકે રાજપાટ તો ઠેઠ નં. ૪થી નિશ્ચિતતા મળી ગઈ હતી. તેમ પિતાના રાજ્યમાંથી, શાતકરણિના સમયથી બેન્નાટક નગરે જ સ્થાપિત પશ્ચિમે જે થોડો પ્રદેશ-ગોવરધન સમયવાળા ભાગથઈ ચૂક્યું હતું.
કમી થઈ ગયો હતો, તે સિવાય દરિયાસુધી તે બાજુ, - આ સિવાય અન્ય કઈ બનાવ તેના રાજ્યકાળે કે પૂર્વ બાજ.કાઈ અન્ય રાજસત્તા નહતી કે તે તરફથી બન્યા હોવાનું જણાયું ન હોવાથી તેના પુત્ર મેઘ
હુમલો આવવાની તેને બીક રાખવી પડે. તેમ દક્ષિણમાં સ્વાતિ બીજાનું વર્ણન કરીશું.
પણ કોઈ તેને રંજાડે તેવું નહોતું જ, કેમકે ત્યાંનાં (૧૩) મેઘસ્વાતિ બીજે
નાનાં નાનાં રાજ્યો તે પિતાના તાબામાં જ હતાં. નં. ૧૨ના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે તે
છતાંયે જો તેમાંનું કોઈ સ્વતંત્રપણે વર્તતું હોય તેય પિતાની ગાદીએ બેઠે ત્યારે તેમના કરતાં પણ વિશેષ તેમાંના કેઈની તાકાત નહોતી કે એવડા મોટા ઉમરનો હતો. એટલે ધારી શકાય છે કે લગભગ ૫૦ની રાજ્યના સ્વામી ઉપર ચડાઈ લઈ જવાની હિમત કરે. ઉંમરે પહોંચ્યો હશે. આ સ્થિતિનો લાભ લઈ, નહપાણના આ પ્રમાણે ચારે દિશાએથી હુમલો આવવાને ભય જમાઈ રૂષભદાતે અત્યારે પૂર્વે નાસિક જીલ્લાનાં કેટલાંક નિર્મળ થયેલ હોવાથી તેણે શાંતિપૂર્વક જ રાજ્ય તીર્થધામો મેળવવાનું જે બાકી રાખ્યું હતું તે કામ ચલાવ્યું લાગે છે. એટલે કેાઈ બીજે મહત્વને બનાવ જે નહપાણ અવંતિપતિ બન્યું કે બીજા જ વરસે, તેના ન બન્યો હોય ત્યાં સુધી તેના વિશે નેધવાનું કાંઈ પ્રધાન અથવા સૂબા અમે ઉપાડયું હતું. (ઇ. સ. પૂ. રહેતું નથી. તેના રાજ્યના અંત ઈ. સ. પૂ. ૯૨ મા. ૧૧૩.) અને લેખ નં. ૩૫માં જણાવ્યા પ્રમાણે તે પ્રદેશ નીપજતાં તેની ગાદીએ તેને પુત્ર સ્વાતિકર્ણ આવ્યા નહપાના રાજ્યમાં ઉમેરી દેવામાં આવ્યો. મેઘાતિને સમજાય છે. મરણ તે બાદ તરતમાં નીપજ્યું છે; પછી તે લડાઈમાં
(૧૫) સ્વાતિકર્ણ લડતાં લડતાં નીપજ્યું હતું કે હારથી લાગેલ આઘાતે શાતકરણિ રાજાઓના ઇતિહાસના નિરૂપણમાં જે તેની વૃદ્ધાવસ્થા ઉપર કાતિલ ફટકે લાગવાના પરિ- કેટલાક શિલાલેખ અને સિક્કાઓ ઉપયોગી નિવડયા