________________
દશમ પરિચ્છેદ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રનો પરિચય
[ ૨૦૫ કઈક ઠેકાણે અસત્યતા કે અતિક્તિ પ્રવેશી ગઈ છે, પરંતુ તેના જીવનવૃત્તાંતે જોઈ શકાશે કે તે આંક હશે કે કેમ તેવા પ્રકારની શંકા ઉદભવ્યા કરતી હતી આઠ નથી પણ સાઠ છે, કે તેથી પણ વધારે છે. તે હવે સર્વથા લોપ થઈ જાય છે, તેમજ આપણી શ્રદ્ધા (૫) ઉજજૈનપતિ ચષ્ઠણ હતા; તેને શક જાતિને ઠરાવ્યો મજબૂત થાય છે કે, પૂર્વકથિત સર્વ હકીકત સત્ય જ છે.] છે તથા તેનો સમય ૭૫ થી ૮૩ ગણાવ્યો છેતેને
(૪) આગળ જતાં પૃ. ૫ર ઉપર લખે છે કે:- કુંતલે હરાવીને પોતે અવંતિપતિ બન્યો છે. આ સર્વ “પંડિત જયસ્વાલજી, કથાસરિતસાગરમાંથી સાત- હકીકત, કેવળ ગોઠવીને બેસતી કરવી પડી છે કેમકે, વાહનવંશની હકીકતનો આધાર લઈને એતિહાસિક પુ. ૩માં પૃ. ૪૬ ની પછી ચોડેલ પત્રકથી ખાત્રી ઘટનાનું દહન આ પ્રમાણે કરે છે. પુરાણ પ્રમાણે થશે, તથા આગળ કુંતલના વૃત્તાંતથી જોઈ શકાશે સાતવાહન શ્રીમુકની (શિશુક મત્સ્ય પુ.) પંદરમી પેઢીએ કે પ્રથમ તે તે ચઠણને સમકાલિન જ નથી, સ્કન્દસ્વતી થયો, તેને પુત્ર મહેંદ્ર (મૃગેન્દ્ર સ્વસ્તિકર્ણ) એટલે હરાવવા કરવાની વાત જ ઉડી જાય છે. શાતકણિ હતો. તેને પુત્ર કુંતલ ઘણો જ પરાક્રમી વળી ચવ્હણને સમય તે ઈ. સ. ૭૫-૮૩ જેવો રાજા થયો. ઈ. સ. ૭૫-૮૩. એ કાળે ઉજ્જૈનમાં જ નથી તે તે ઈ. સ. ૧૫૦ જેટલે દૂર છે. ચછન રાજ્ય કરતા હતા. એ શકક્ષત્રપને આદિ રાજા ચપ્પણું શક જાતિને પણ નથી. (જુઓ પુ. ૪. તેના હતો. શાતકરણિએ શકને હરાવ્યો અને ઉજન સુધી વૃત્તાંતે) તેમ કુંતલ તો શું પણ કોઈ આંધ્રપતિ સાતવાહન સામ્રાજ્યની આણ વર્તાવી. કથાસરિત અવંતિપતિ જ થયો નથી ( જુઓ પૃ. ૨૦૩-૪). સાગરમાં આ લડાઈ લાટદેશમાં (ગુજરાતમાં) થઈ હતી. વળી ઉપરનું સર્વ લખાણ ગ્રંથના આધારે છે. જ્યારે એમ વર્ણન ઉપરથી માહિતી મળે છે.”—કહેવાનો સાર શિલાલેખી પૂરાવો (રાણુ બળશ્રીને નાસિકનો એ નીકળે છે કે, શાતવાહન વંશના સ્થાપક રાજા લેખ; પંચમપરિચ્છેદે નં. ૭) તે એમ જાહેર કરે છે કે, શિમુખથી પંદરમી પેઢીએ સ્કન્દસ્વતી નામે રાજા થયો. ગૌતમીપુત્ર શાતકરણીએ શકપ્રજાને માત્ર હરાવી છે તેને પુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્વતિકણું, તેને પુત્ર કુંતલ; એટલું જ નહી, પણ તેને તે જડમૂળથી નાશ જ કરી (એટલે કે ૧૭મે રાજા થયે) તે અતિપરાક્રમી હતા. નાંખ્યો છે. એટલે જે ચષ્ઠણ અને ગૌતમીપુત્ર તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું છે. તે વખતે ઉજજૈનપતિ વચ્ચે યુદ્ધ થયું હોય તે, ચપ્પણનું તો તેમાં મરણ જ ચ9ણ હતા. તે શકજાતિનો ચટ્ટણ, ક્ષત્રપવંશને આદિપુરૂષ નીપજયું કહેવાય. જ્યારે ઇતિહાસ કહે છે કે તેમ તે હતું. તેને શાતકરણિકુંતલે હરાવ્યો. આ લડાઈ થયું નથી, કેમકે ચેષ્ઠણે અવંતિપતિ બનીને કેટલાય ગુજરાતમાં થઈ હતી. પછી શાતવહાન રાજા વર્ષ રાજ્ય કર્યું છે. ઉપરાંત તેને વશ પણ લગભગ અવંતિપતિ થયો.
ત્રણસો વર્ષથી વધારે સમય સુધી ચાલુ રહ્યો છે. એટલે [અમારું ટિપ્પણ-(૧) સર્વત્ર શાતવહન શબ્દ ચષ્ઠણ અને ગૌતમીપુત્ર સમકાલિન હેવાનું ઠરતું લખેલ માલૂમ પડે છે, તેમ કરવાનું કારણ માલૂમ નથી. વળી ગ્રંથમાં કઈ ઠેકાણે ચક્કણુ શબ્દ જ પડતું નથી. (૨) પંદરમે આંક જે તેમણે સ્કન્દ લખે નથી તે તે ટીકાકારોએ ગોઠવી જ દીધો સ્વતીને આપ્યો છે તે મૂળ પુસ્તકમાં લખેલ નથી જણાય છે, અને ખરી વાત છે પણ તેમજ. બીજું, લાગતે, માત્ર ટીકાકારે જ ગોઠવી દીધો છે. એટલે તે ચવ્હણની વાત જે સત્ય જ હોય તે, ચક્કણું પોતે બહુ વજનદાર નહીં ગણાય. (૩) સ્કન્દસ્વાતિ, ૫છી પણ અવંતિપતિ રહે અને તેને વિજેતા ગૌતમીપુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્થાતિકર્ણ અને પછી કુંતલ–આ અનુક્રમ શાતકરણિ પણ અવંતિપતિ બને; એક સાથે બે પણ પૃ. ૨૦૩ ની ટીકા (૧)માં લખ્યા કરતાં હેરફેર અવંતિપતિ થાય એવું બને કેમ ! વળી ધારે કે ચકણે માલુમ પડે છે. એટલે કે ગણત્રી વિના કામ લેવાયું શાતકરણિના ખંડિયા તરીકે રાજ્ય કર્યું હતું તે તેમ દેખાય છે. (૪) આઠ વર્ષને સમય કુંતલને લખ્યો પણ બન્યું નથી; કેમકે તેણે તે અવંતિના મહાક્ષત્રપ