________________
૨૦૬ ]
રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રનો પરિચય [ એકાદશમ ખંડ અને રાજા તરીકે જીવન ગાળ્યું છે, એમ તેના સિક્કા બળથીને પુત્ર ગૌતમીપુત્ર શાતકરણિ હતો. તે બાદ ઉપરથી સિદ્ધ થાય છે. આ સર્વ હકીકતથી એટલું જ રાણી બળથીને પૈત્ર વાસિષ્ઠપુત્ર શાતકરણ થયે, જેને માનવું રહે છે કે આ પ્રમાણે અનેક અસંગત બનાવો બીજું નામ રાજા હાલ શાતવાહન હતું. એટલે દેખીતું પૂર્વથી ચાલી આવતી માન્યતાને બંધબેસતા કરી દેવાયા છે કે પિતાને રાજા અતિ પરાક્રમી હેઈ, પૂર્વે થએલા છે. બાકી શતવહનવંશી ગૌતમીપુત્ર શાતકરણિએ શકારિ વિક્રમાદિત્યની સાથે તેની તુલના કરી શકાય ગુજરાતની ભૂમિ ઉપર લડાઈમાં શકપ્રજાને હરાવવામાં તે માટે કવિએ તેને પણ વિક્રમાદિત્યના બિરૂદથી ભાગ લીધે હતા, તેમજ જે રાજા (શકારિ વિક્રમાદિત્ય) ઓળખાવ્યો છે. છતાંયે જેમ શબ્દ લખાયા છે, તેમ સાથે યુદ્ધમાં જોડાઈને શકલેકેને તેણે હરાવ્યા શતવહનવંશી અન્ય વિક્રમાદિત્ય કહેવાનો આશય હતા તે રાજા પોતે જ અવંતિપતિ બનવા પામ્યો હતે - જે કવિનો હોય, તે તે પણ રાજા હાલના તરતના (જુઓ પુ. ૪, પૃ.૨૦ ઉપર વાયુપુરાણનો ઉતારો) પૂર્વ જ એવા, આ ગૌતમીપુત્ર શાતકરણ નં. ૧૭ તેટલું સત્ય છે ખરું.
વાળાને જ લાગુ પાડી શકે તેમ છે. કેમકે તેણે શકારિ (૫) વળી આગળ જતાં લખે છે કે:-“ આ વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં મદદ કરી હતી શાતવહાન કુળમાં, એ પૂર્વે વિક્રમાદિત્યના બિરૂદવાળો એટલું જ નહીં, પણ જયારે તે શક પ્રજાને રજા કોઈ પરાક્રમી રાજા થયેલ. એ ઉપરથી કવિ પોતાના સ્વતંત્ર યુદ્ધમાં તેની સાથે પાછળથી ઉતર્યો હતો ત્યારે શરા રાજાને વિક્રમાદિત્યના બિરૂદથી ઓળખાવે છે. પણ તેને હરાવીને મારી નાખ્યા હતા. ઉપરાંત અનેક તાત્પર્ય એ કે આ શુરા રાજાનું નામ તે વિક્રમાદિત્ય જીત મેળવી (જુઓ તેના વર્ણન), વિક્રમ બળ અને નહેતું જ, પરંતુ તેની પૂર્વે એક વિક્રમાદિત્ય થઈ ગયો આદિત્ય-સૂર્ય, બળમાં સૂર્ય સમાન એટલે મહાબળવાનની હત, તેની તુલના કરી શકાય, માટે તે કવિએ પોતાના કટિમાં ગણાય તેવો પરાક્રમી, પિતાને પૂરવાર કરી રાજાને વિક્રમાદિત્યના નામથી ઓળખાવ્યો છે. બતાવ્યો છે. એટલે પ્રાચીન સમયે લેખકે અતિ
[ આપણું ટીપ્પણ-અમરકેષકાર જેવી સમર્થ ઉત્સાહમાં આવી જઈ, સ્વપ્રશસિત ભૂપતિઓની સત્તાના આધારે (જુઓ પુ. ૪, પૃ. ૩૪, ટી. નં. ૧૦ તથા શ્લાઘાના અતિરેકમાં આવી જઈ, અતિશયોક્તિભર્યા પૃ. ૬૬ અને અન્ય પૂરાવા ઉપરથી) આપણે જણાવી ગયા શબ્દો જેમ વાપરી જતા હતા તેમ કવિ મહાશયે
છે કે રાજા હાલ શતવહનને વિક્રમાદિત્યના નામે પણ વાપર્યા હોય તેમ બનવા જોગ છે. બેમાંથી ગમે એાળખાવાયો છે; એટલે જ્યારે કવિએ પોતાના આ તે રીતે વિક્રમાદિત્યની સરખામણી કરી હોય, પણ રાજા હાલને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું છે ત્યારે એમ દરેક રીતે વસ્તુસ્થિતિ એક જ હકીકત પૂરવાર કરે પણ સિદ્ધ થઈ ગયું છે કે, રાજા હાલની પૂર્વે એક છે. આ અનુમાનને અમરકેષકારના શબ્દથી સમઅન્ય વિક્રમાદિત્ય થઈ ગયો હતો. અને ખરી સ્થિતિ ર્થન મળે છે. પુ. , પૃ. ૩૪, ટી. ૧માં Hala અને તે જ પ્રમાણે છે. જ્યારે બીજી બાજુ શિલાલેખ નં. Sudrak ને આપણે જે એક તરીકે ગણાવ્યા છે તેને ૭ તથા પૃ. ૨૦૫ના આપણા ટિપ્પણથી જાણી ચૂકયા બદલે અમરકેષકારે લખ્યા પ્રમાણે, તે બે શબ્દની છીએ, કે રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્રે શકારિ વચ્ચેનું અલ્પવિરામ કાયમ રાખી, રાજા હાલની પૂર્વે થક વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં ખૂબ અગત્યનો થય ગણી, બન્ને રાજાને જુદા માનીએ, તે શદ્રક એટલે ભાગ લીધો હતો, તેમજ પુત્ર ગૌતમીપુત્રના મરણ બાદ ગૌતમીપુત્ર શાતકરણિને પણ વિક્રમાદિત્ય શબ્દ લાગશે. પૈત્ર વસિષ્ઠપુત્ર ગાદીએ આવ્યું હતું. એટલે આ કેમકે, જ, આ. લિ.રી. સો.નું કથન જોકે શકારિને બને કથનનું સમીકરણ કરતાં એમ સાર નીકળશે કે આશ્રયીને ત્યાં લખાયું છે છતાં થોડા ફેરફાર સાથે તે શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી હતા (જુઓ પુ. ૪, ચૈતમીપુત્ર શાતકરણિને પણ લાગુ પડે છે જ. મતલબ તેનું વૃત્તાંત). તેના મદદગાર અને સમકાલીનપણે રાણી કે અમરકેશિકારે જણાવેલ રાજા હાલની પૂર્વે થયેલ