________________
એકાદશમ પરિચ્છેદ ] વાસિષ્ઠીપુત્ર અને તેનાં વિશેષણે
[ ૨૨૩ પિતાના વડીલોએ અખત્યાર કરેલી રાજકારણની વિક્રમાદિત્ય પાસેથી મેળવી નથી. તે હકીકત પણ તેના પદ્ધતિ જે ચાલી આવતી હતી તે વિના કારણે નં ૧૭ પિતાના શુદ્ધ આશયની પ્રતિતિ પૂરે છે; અને એટલું વાળ ત્યાગ કરે તે સમજી શકાય નહીં. એટલે તે ખરું જ છે કે, નિષ્કામવૃત્તિ હમેશાં કીર્તિને વિશેષ શકારિની મદદે ઉતરવામાં, જે બે કારણે આપણે દૂરગામિની કરી શકે છે. આટલું લંબાણ વિવેચન એટલા ઉપરમાં લખી ગયા છીએ તેમાંના એક કારણો- માટે કરવું પડયું છે કે પૂર્વે રાજાઓના મનમાં કેવી પ્રલોભનો મૂળે અભાવ જ હતો. પછી બીજું કારણું ભાવનાઓનો વાસ થઈ રહ્યો હતો તેને વાચકવર્ગને જે લોકકલ્યાણની ભાવનાને રહ્યું. તેનાથી પ્રેરાઈને તે ખ્યાલ આવે તથા હાલના ભૂપતિઓને તે ઉપરથી શકારિ સાથે જોડાયો હતો અને શક પ્રજાનો કચ્ચર- બોધપાઠ મળી આવે. આ પ્રમાણે નં. ૧૭ વાળા આંધઘાણ કાઢી તેણે નાસિકલેખ નં. ૭માં કેતરાવ્યા પતિને તાબે જે માટે પ્રદેશ ગણાતો હતો તે તેણે પ્રમાણે “Restored the glory of=પુનઃ કીર્તિ જીતીને કાંઈ મેળવ્યો નહોતે, એમ હવે સિદ્ધ થયું. સંપાદન કરી હતી.” મતલબ કે આંધ્રપતિઓ ખરી રીતે મતલબ કે ડે. રેસને જીત તરીકે જેને ગણી કાઢી છે કલિંગપતિઓ પણ હતા. નહપાના સમયે આંધ્રપતિ- તે પ્રમાણે નહોતું. પણ રાણી બળશ્રીએ જણાવ્યા પ્રમાણે
એ જ થોડોક પ્રદેશ ગુમાવ્યો હતો તે તો નાસિકની તે પ્રદેશનો તે સ્વામી જ હતો. એટલે આગળના પારિચાકે પાસેનો હતો. તેને કાંઈ કલિંગ સાથે સંબંધ નહોતે. દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના અર્થને મર્મ તેથી કાંઈ કલિંગપતિ તરીકેનું તેમનું બિરૂદ ખેંચાઈ જતું તેમને બરાબર નહીં સમજાયાને પ્રશ્ન એ ઉઠાવાયો ન કહેવાય. વળી તે ભાગ તેમના સામ્રાજ્યના એકંદર હતો તેને પણ સ્વયે અત્ર સ્ફોટ થઈ જાય છે. તેમજ વિસ્તારના સમા ભાગ જેટલું પણ થતા નહોતે. શાત રાજાઓને કલિંગપતિ જે કહેવાય છે તેને, રાણી મતલબ કે તેટલો નાને પ્રદેશ ખાવાથી તેમને કાંઈ બળશ્રીએ કે તરાવેલ શિલાલેખથી સમર્થન મળી જતું મોટી ખોટ જતી નહોતી, પરંતુ પિતાના ધર્મના પૂરવાર પણ થઈ જાય છે. મહા પવિત્ર તીર્થ સ્થળો તેમાં ચાલ્યા જતા હેવાથી, આ વંશમાં જેમ અનેક ગૌતમીપુત્રો થયા છે તેમ અને તે સમયના રાજાઓ તેમને લગાડાતા ધર્મપ્રતિપાળ અનેક વાસિષ્ઠપુત્રો પણ થયા છે. ગૌતમીપુત્રો વિશેની શબ્દના અર્થ પ્રમાણે જ-ધર્મના મહાન રક્ષકે
કેટલીક ઓળખ અને ચર્ચા ગણતા હોવાથી, તેટલા નાના શા પ્રદેશની ખોટ વાસિષ્ઠીપુત્ર અગાઉ અપાઈ ગઈ છે. અત્ર પણું, પિતાના વંશને કલંક સમાન લેખતા હતા. આ અને તેનાં વાસિષ્ઠીપુત્રને પ્રશ્ન છણી લઈએ. કલંક નિર્મળ કરવાના ઉદ્દેશથી, તેમજ અવંતિની વિશેષણો અમારો દાવો નથી કે, અમે પ્રજાને તેમના શકપતિઓ તરફથી જે દુ:ખો અને
જે વિચાર અત્રે જણાવવાના જી હાડમારી ભોગવવાં પડતાં હતાં તથા તેમાંથી છીએ તે તદ્દન ભૂલ વિનાના છે અથવા તે સંપૂર્ણ જ તેમને મુક્તિ અપાવવાની પ્રજાકલ્યાણની ભાવનાથી જ છે. પરંતુ શિલાલેખ તેમજ સિક્કાઓના–બારીક નં. ૧૭વાળા આંધ્રપતિ શકારિ સાથેના યુદ્ધમાં, શક- અભ્યાસ સાથે અન્ય એતિહાસિક બનાવોની મેળવણી પ્રજાની સામે ઉભો રહ્યો હતો અને તેમાં યશ પણ કરીને જે નિર્ણય ઉપર અમે આવી શકયા છીએ મેળવ્યો હતો. આ યુદ્ધમાં યશ મેળવી આપ્યા બાદ પણ તેજ માત્ર રજુ કરેલ છે. એટલે તે વિષયમાં ઉંડા તેણે કરેલ મદદના બદલામાં, લેશ પણ જમીન ઉતરનારને તે બહુ મદદરૂપ જરૂર નિવડશે એટલું અમે
(૯) આજ પ્રમાણે સુદર્શન તળાવની પ્રશસ્તિમાં, જે તેણે છતમાં મેળવ્યા હતા એવું સમજી લેવાથી કેટલા પ્રદેશને રૂદ્રદામન સ્વામી હતા, એટલે કે તેની હકમતમાં આડા રસ્તે ઉતરી જવું પડયું છે, તે હવે આ ઉપરથી કયારનાએ ઉત્તરોત્તર વારસામાં આવી ગયેલ હતા, તેને બરાબર સમજી શકાશે.