________________
નવમ પરિછેદ ] કેટલાંક ઉપનામોની સમજ
(૧૮૭ જેની કાંઇક સમજૂતિ આપવાની જરૂરિયાત લાગે છે. સુધી તેઓ મૃત્યપણે ન હોય ત્યારે ત્યારે જ, અને જે કે ગૌતમીપુત્ર વાસિષ્ઠપુત્ર આદિ માતૃગેત્રિક શબ્દોની તેટલે તેટલો સમય જ, તેઓ તે ઉપનામ ધારણ કરી તથા ખડિયાપણું સ્વીકારતાં ભય શબ્દ લગાડાતાની શકે. આથી કરીને સમજી લેવું કે, જે કાળે તેઓ કેટલીક માહિતી પ્રસંગોપાત અપાઇ ગઇ છે. એટલે સ્વતંત્ર હતા ત્યારે ઉપરનાં બિરૂદ પોતાનાં નામ અહીં તે પાછી ન ઉતારતા પુ. ૪, પૃ. ૧થી ૨૦ સાથે લગાડતાં, અને જે કાળે તેઓ ખંડિયા બની જતા તથા ૫૦-૫૧ અને આ પુસ્તકે પૃ. ૩૨ તથા ૬૯ માં જ ત્યારે તે બિરૂદ કાઢી નાંખતાં. આ સિદ્ધાંતને અનુસરીને. આપેલ કોઠો વાંચી જવા ભલામણ છે. એટલે ત્યાં . કયે રાજા કેટલી વખત ઉપરમાંનું બિરૂદ ધારણ કરી હકીકત નથી અપાઈ તેનો ઉલ્લેખ અત્ર કર રહે છે.
શકે તે સ્પષ્ટ થઈ જાય છે. આપણે પણ આંધ્રભુત્યા - ભત્યા શબ્દ સંબંધમાં એટલું વિશેષ શોધી શકાયું
શબ્દનું વિવેચન કરતી વખતે, તે ખૂલાસો આપી
શક્યા હતા અને પૃ. ૩૨ તથા ૬૬ માં જ્યાં જ્યાં છે કે કોઈ સતવહનવંશી રાજાએ તે શબ્દ પોતાના
સ્વતંત્ર” હાયાનું જણાવ્યું છે, ત્યાં ત્યાં સાથે સાથે નામની સાથે શિલાલેખમાં કે સિક્કા ઉપરના અક્ષ
તેમની વીરતાસૂચક ઉપનામો પણ જોડી દીધાં હેત, રોમાં વાપર્યો નથી. બનવા જોગ છે કે તેમ કરવું
પરંતુ પ્રસંગ ઉપયુક્ત ન થયો હોવાને લીધે આપણે તે પિતાને અપમાનજનક લાગ્યું હોય પરંતુ તેમનાં સિક્કાઓની અવળી કે સવળી બાજુ ઉપરની જે પ્રકારે
કાર્ય ઊભું રાખ્યું હતું, જે હવે કહી શકીએ છીએ; અથવા
પિષ્ટપેષણને દેષ ટાળવા એમ પણ જણાવી શકીએ, કે ચિત્રો પાડવામાં આવ્યાં છે અને તેને ઉકેલ તથા
ત્યાં આપેલ પત્રક સાથે નીચેનું પત્રક જોડીને વાંચવું. મર્મ સમજાયા છે. તે ઉપરથી પરિસ્થિતિ સમજી લેવાય છે કે અમુક કાળે, અમુક રાજા, અમુક સમ્રાટની |આંક બિરૂદક સાબિતીને પુરા આજ્ઞામાં હશે. આ બધું વર્ણન પુ. ૨માં, તે તે રાજાના સિક્કાવર્ણને સવિસ્તર સમજાવવામાં આવ્યું છે,
વિલિયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૮ એટલે ત્યાંથી જોઈ લેવા વિનંનિ છે.
૨ વિલિયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૯ ઉપરનાં બિરૂદે ઉપરાંત, વિદિવયકુરસ, વિલિય
બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૯ કુરસ તથા શિવલકરસ નામનાં બિરૂદો પણ સિક્કા
બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૭૦ ઉપરથી તેમાંના કેટલાકને સંયુકત થયેલાં દેખાય છે. તેને ખાસ અર્થ કે હેત શું હશે. તે છે કે સ્પષ્ટ
બિરૂદ વિના સિક્કો નથી થયું નથી પરંતુ તે સર્વે એક જ ભાવાર્થસૂચક
બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૭-૬૮ વિશેષણરૂપે હેવાનું માની લેવાયું છે, એટલે આપણે સદર
પુ. ૨, સિક્કા નં. ૭૧-૭૨ પણ તે મતને વળગી રહી છે. તેનો અર્થ અમારી સમ
વિદિવયકુરસ પુ. ૨, સિક્કો . ૫૭ જણ પ્રમાણે “વીરવલય ધારણ કરેલ છે જેણે–એવા
શિવલકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૯ આશયવાળો થાય છે, જેથી તે પદ ધારણ કરનાર એમ ઉષશું કરતો માનવો પડશે કે આ વલયો–બાજુબંધ
બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૦ તેણે પિતાનું બાહુબળ સૂચવવા બાંધ્યાં છે માટે કઈ બિરૂદ વિના પુ. ૨, સિક્કા નં.૬૩,૬૪,૬૬ પણ તેની સાથે લડાઈમાં ઉતરી, તેને જીતીને તે
૭ | સદર
પુ. ૨, સિક્કો નં. ૬૨ ઉતરાવી શકે છે. મતલબ કે આ બિરૂદે તેની પિતાની
પુ. ૨, સિક્કો નં. ૭૩ સ્વતંત્રતાને વિજ્યાંકે વગડાવવા રૂપે છે; અને તેમ હોવાથી, જ્યારે જ્યારે અને જેટલા જેટલા સમય
સાર્વભૌમ તરીકે પુ. ૨, સિક્કો ન. ૬૧
(૧૩) આ પ્રમ હા વધારે અનુશીલન માગે છે,