________________
નવમ પરિચછેદ ] મસ્કિના શિલાલેખનું કારણ
[ ૧૭૭ જોડવું વધારે અનુકૂળ લેખાય તેમ છે, કે જેથી જે ક્રોધ પામવાનું કારણ ન મળ્યું હેત તે, જેમ અન્ય ઓળખમાં પણ સગવડતા સચવાય છે. કેવા સંજોગોમાં ઠેકાણે “reinstated-પુનઃ તે સ્થાને સ્થાપિત કર્યા” તેનાં નામ જડી આવ્યાં છે તેને ખૂલાસો હવે સમજાઈ શબ્દ વાપર્યા છે તેમ અત્ર પણ તેજ શબ્દો વાપરીને ગયો હશે.
સંતોષ પામત; એટલે કે દેહાંતદંડ આપવાની જયારે પોતે તેનું નામ કૃષ્ણ કેમ પડયું હોય તે વિશે વિચાર ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેણે વાપરેલા આ કરતાં એક બીજે ઐતિહાસિક પ્રસંગ પણ યાદ આવે છે. શબ્દોથી, શાતકરણિએ કરેલ દગાની ગંભીરતાનું માપ સુદર્શન તળાવની પ્રશસ્તિ કે જે સમ્રાટ પ્રિયદર્શિનના પણ કાઢી શકાય છે (આ પ્રસંગ શું હોઈ શકે તે ભાઈ શાલિશકે કાતરાવ્યાનું આપણે હવે સાબિત કરી આપણે હવે પછી જણાવવાના છીએ ); અને આપણે આવ્યું છે. તેમાંની હકીકત તથા ખુદ પ્રિયદર્શિને જાણીએ છીએ કે કેટલીક વખતે વ્યક્તિઓના ઉપકોતરાવેલ ઘેલી-જાગૌડાના શિલાલેખની હકીકત- નામો તેનામાં રહેલ ગુણને આશ્રયીને જોડાઈ કાઢેલ આ પ્રકારે બબે શિલાલેખમાં વર્ણવાયેલી હકીકત માંથી હોય છે. કૃષ્ણ એટલે કાળુ-રંગમાં કાળું તેમ ભાવથી એકજ ધ્વનિ નીકળતે જણાય છે કે, પ્રિયદર્શિને અને અપેક્ષાથી પણ કાળું; એટલે મેલું, કપટભરેલું, “without treachery, after throughly કાળું જેનું વર્તન છે તે પુરૂષ, તે જાણુ. જો કે conquering Satakarni, he let him go આ તે તેના સંબંધમાં બનેલ બનાવ ઉપરથી આપણે alive owing to close relationship=કઈ કલ્પના ઉપજાવી કાઢી છે પરંતુ એક રીતે તે સાચી પણ પ્રકારનો દગો ફટકે રમ્યા વિના, પ્રિયદર્શિને ઠરતી નથી કેમકે, તેનું કૃષ્ણ શતકરણિ એવું નામ શાતકરણિને સંપૂર્ણ રીતે જીતી લીધો હતો, છતાં કે ઉપનામ વપરાયું છે તે તો તેણે પોતે જ વાપર્યું છે, ઘણ જ નિકટના સગપણને લીધે તેને જીવતે જવા તેના કરતાં અન્ય કોઈએ વાપર્યું હોત તો, તેને દીધા હતા.” એટલે એવી મતલબ થઈ કે પોતે જે પ્રકારે આપણે જરૂર વથાણુor: તથાનામાનિ ગણી લેત; એટલે લડાઈ લડયો છે તેને માટે પ્રિયદર્શિને “without બહુ બહુ તે આપણે ચાનામાનિ તથાળક તરીકે treachery=દગોફટકે કર્યા વિના” શબ્દ વાપર્યો આ પ્રસંગને જે કેવળ લેખાવી શકીએ. છે, પરંતુ સામા પક્ષે એટલે શાતકરણિએ દગોફટકે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત લખતાં જણાવ્યું છે કર્યો હવે જોઈએ એમ તેના કહેવાને તાત્પર્ય થાય કે નાના યા મોટા ખડકલેખો કાઈને કાઈના સમાધિછે. વળી આ હકીકત સાચી હોવાનું તેના જ શબ્દોથી
સ્થાને સૂચવવા પૂરતા છે. તેમાંયે પૂરવાર થાય છે, તેણે ચેખું જણાવ્યું છે કે રાજા મસ્કિના શિલા- પિતાના ધર્મના મહાપુરૂષ એવા શાતકરણિએ લડાઈમાં રમેલ રમતથી પિતે એટલે લેખનું કારણ તીર્થકર જે સ્થળે નિર્વાણપદને બધો ક્રોધાન્વિત થયો હતો કે, જે સગપણ આડું ને
પામ્યા છે, ત્યાં મોટા ખડકલેખ આવ્યું હોત તો જરૂર તેને દેહાંતને પમાડયો હેત. અને પિતાના કુટુંબીજને જે સ્થળે મરણ પામ્યા
- (૧) વધારે ઉંડા અભ્યાસથી હવે તે માલૂમ પડયું છેસાથે મહાક્ષત્રપ રૂદ્રદામનને સંબંધ હોવાનું મનાઈ ગયું છે. કે, પુ. ૨, સિક્કા નં. ૬૪) તેણે પોતે જ ગૌતમીપુત્ર તરીકે તેમ. રૂદ્રદામનનો સંબંધ એટલા પૂરતે ખરે કે, તેણે તે જ પતાને ઓળખાવ્યો છે જેથી આપણું અનુમાન હવે સત્ય સ્થાને સમ્રાટ પ્રિયદર્શિનની સરખામણીમાં પિતાને મૂતાં હકીક્ત તરીકે સાબિત થઈ જાય છે.
પોતાના તરફથી પ્રશંસા કરતાં વાક્યો ઉચ્ચારવાં પડ્યાં છે (૨) આ સ્થિતિ પણ એ જ ખાત્રી કરી આપે છે કે, (આ હકીકત પુ. ૨ માં સુદર્શન તળાવના પરિશિષ્ટમાં સુદર્શન તળાવ અને ધૌલીગૌડાના લેખની હકીક્ત સાથે તથા પુ. ૪ માં રૂદ્રદામનનાં જીવનવૃત્તાંતે ઘણું જ સ્પષ્ટ પ્રિયદર્શિનને જ સંબંધ છે, નહિ કે જેમ સુદર્શનની પ્રશસ્તિ રીતે સાબિત કરી બતાવી છે).