________________
૧૭૪ ]
પાછું રાજપટ વિશે
[ એકાદરામ ખંડ
સ્થાપવી પડી હતી. તે બાદ તે આંધ્રપતિઓની લાવવી પડી. એટલે અમરાવતીએ લગભગ ચાર સદી પડતી જ થવા માંડી છે. બલકે જે અવશેષ ભૂપતિ સુધી રાજનગર તરીકેનું સ્થાન શોભાવ્યું ગણાય. રહ્યા હતા તેમાં પણ બે ફાંટાઓ પડી ગયા છે, જે બનવાજોગ છે કે, તે સમયે પણ, સંયોગની અનુકૂળતાએ પૂર્વ અને પશ્ચિમની શાખા તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિને અવારનવાર પેઠ જવું આવવું થતું હશે, પરંતુ ગાદી સ્થાન પામ્યા છે. આપણે તે વાત સાથે નિસ્બત નથી. જે તો અમરાવતી જ હતું. કહેવાનું છે તે એટલું જ કે, પૈઠમાંથી ગાદી આસરે (૪) છેવટે પૈડમાંથી રાજપાટ ઈ. સ. ૧૫૫ ઈ. સ. ૧૫૫ બાદ થોડા જ સમયમાં ઉઠાવી લેવી
આસપાસ હંમેશને માટે ખસી જવા પામ્યું છે. એટલે પડી છે. આખાએ વિવેચનને સાર આ પ્રમાણે
બીજી વખત પૈઠનગરે લગભગ પાણીસદી જ જાહેકરી શકાશે – ,
જલાલી ભોગવી છે. પરંતુ બન્ને વખત મળીને પૈઠ (૧) પૈઠમાં રાજગાદી, ઈ. સ. પૂ. ૪૨૭માં નગરે ૧૧+૭૦=૧૮૦ અથવા બહુ તો બસો વર્ષ રાજા શ્રીમુખે કરી.
સુધી રાજનગરનું બહુ માનવંતુ પદ ધારણ કરી રાખ્યું (૨) તે બાદ રાજવિસ્તાર વધવાથી ઈ. સ. પૂ. હતું, જ્યારે અમરાવતીએ તે તેથી બમણું એટલે ૩૧૭ની આસપાસ, નં. ૫ વાળા રાજાના સમયે ચારસો વર્ષની મુદત સુધી તે માન ભેગવ્યું છે. પરંતુ અમરાવતીમાં ગાદી લઈ જવાઈ એટલે કે પૈઠે ૧૧૦ વર્ષ શાતવહનની આદિ તથા અંત, બન્ને વખતે પિંઠમાં જ સુધી રાજપાટનું માન ભોગવ્યું.
ગાદીનું સ્થાન હોવાથી, ઈતિહાસમાં સામાન્ય રીતે (૩) તે બાદ નં. ૨૩ના સમયે ઈ. સ. ૭૦ આંધ્રપતિઓને, પૈઠ-પૈઠણવાસી અથવા તેનું પુરાણુંનામ આસપાસ, પાછી રાજગાદી પૈઠમાં, નહીં કે રાજવિસ્તાર પ્રતિષ્ઠાનપુર હોવાથી, તે નામથી જ ઓળખાવવામાં ઘટવાને લીધે પરંતુ રાજકીય સગવડતા સાચવવા માટે આવ્યા કરે છે.