________________
રાજગાદીનાં સ્થાન વિશે
૭૨ ]
રાણીશ્રી ખળશ્રીએ શિલાલેખમાં કાતરાવેલ પેાતાના કુળને લાગેલ કલંકને તેના પુત્ર ગૈાતમીપુત્ર શાતકરણ એ ધેાઈ નાંખ્યાના પ્રસંગને જે રાજકીય રંગે રંગ્યા છે. તે પણ વાસ્તવિક નથી. ( સરખાવા પંચમ પરિચ્છેદ્ને શિલાલેખ નં. ૧૪ ની હકીકત). પરન્તુ જેમ સમ્રાટ પ્રિયદર્શિને પોતે ધાર્મિક કારણસર શિલાલેખા કાતરાવ્યાનું પુરવાર થઈ ગયું છે, તેમજ ચૠણુવંશી ક્ષત્રપે જે પ્રમાણે જસદણ, મુળવાસર અને જુનાગઢ મુકામે (જીએ પરિચ્છેદે છઠ્ઠા શિલાલેખા નં. ૩૮ થી ૪૨ ) સ્વધર્મનાં તીર્થસ્થળેા પ્રત્યે પ્રેમભાવ ખતાવી-ત્યાં ધાર્મિક કાર્યો કર્યાંના ઉલ્લેખ કરતા ગયા છે, તેમ પ્રિયદર્શિન અને રૂદ્રદામનના સમયની મધ્યે ગાળે થયેલા એવા આંધ્રપતિ અને નહપાણવચ્ચેનાં યુદ્ધના કારણમાં પશુ, રાજદ્વારી કરતાં ધાર્મિક કારણ હાવાની ગંધ હાવાનું વિશેષ મનાય છે જે આગળના પંચમ પરિચ્છેદે શિલાલેખ નં. ૧૩ના વર્ણનથી અને તેની ટીકાઓમાં આપેલ સ્પષ્ટિકરણથી સાબિત થઈ જાય છે. મતલબ કે, તેમના તે સમયના યુદ્ધમાં રાજકીય હેતુ નહાતા; તેથી રાજપાટ છેાડવું પડયાને અને કલંક લાગ્યાની હકીકતને સંબંધ નથી; તેજ પ્રમાણે જીન્ગેરઉપર રાજનગરના સ્થાન તરીકે ક્રાઇ સમયે પસંદગી ઉતરી પડી હેાય એમ પણ માનવાને કારણ નથી.
નિર્દિષ્ટ કરેલ છ સ્થાનમાંથી બાકી રહેતા વરંગુળ અને અમરાવતીને હવે વિચાર કરીએ–પુ. ૧ માં ૧૧ આપણે જોઈ ગયા છીએ કે જ્યાં કૃષ્ણાનદી *ગાળ ઉપસાગરને મળે છે ત્યાં તેના મુખથી લગભગ ૨૫ માઈલ ઉપર અને જ્યાં હાલ એઝવાડા નામનું
(૧) અમરાવતી શહેર પૂહિંદમાં આવ્યું છે, નહીં કે મધ્યપ્રાંતમાં કે વરાડમાં.
(૨) આંધ્રવંશના આદિ પુરૂષ કે જેણે તીરકામઠાનું ચિન્હ વાપર્યું છે તેનું રાજ્ય કેવળ પાશ્ચમ હિંદમાં મર્યાદિત થઈ રહ્યું હતું.
(૩) આદિપુરૂષના પછીના રાજાઓએ તે ચિન્હના ત્યાગ કર્યા હતા અને તેમના સિક્કા પૂહિંદમાંથી સધળા મળી આવે છે એટલે તેમનું રાજપાટ અમરાવતી નગરની
[ અઠ્ઠમ ખંડ
ગામ આવેલું છે ત્યાંથી—આગળ, પ્રાચીન સમયે વાણિજયમાં મેટું ધીકતું એક બંદર આવેલું હતું. કૃષ્ણા નદીનું ખીજું નામ વેણા–એન્ના છે, અને તેના તટ પ્રદેશમાં આ નગર આવેલું હાવાથી તેનું નામ એન્નાતટનગર પડયું હતું. તેમજ તેની આસપાસના પ્રદેશ આ એન્નાનદીના જળથી સંતાષાતા રહેતા હાઇ તે ભૂમિને બેન્નાકટકના નામે એળખવામાં આવતી હતી; વળી ત્યાંની જમીન અતિ ફળદ્રુપ હાઇને ધન, ધાન્યના ભંડારરૂપ હાવાથી તેને ધનકટક-ધાન્યકટકના પ્રદેશ પણ કહેવામાં આવતા હતા. ઉપરાંત આ ધાન્ય કટકના પ્રદેશમાંથી અત્યારે ખાદકામ કરતાં જે મ વિહાર અને ચૈત્યાનાં અવશેષો મળી આવતાં રહ્યાં છે. તે ઉપરથી તે સ્થાનઉપર પ્રાચીન સમયે કાઈ મેટીનગરી આવી રહી. હાવી જોઇએ તેની ખાત્રી પશુ મળતી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, ખેાદકામથી મળેલાં અવશેષ। પણ આપણા અનુમાનને સમર્થન આપતાં જણાય છે. મગધપતિ બિંબિસાર પોતે ગાદીએ આવ્યા તે પુર્વે એન્નાતટનગરમાં જ એ ત્રણ વર્ષે (ઈ. સ. પૂ. ૫૮૨–૩) કુમારાવસ્થામાં આવીને રહ્યો હતા, તેમજ કલિંગપતિ સમ્રાટ ખારવેલે પેાતાના રાજ્યકાલે ૧૩ મા વર્ષે(ઈ. સ. પૂ. ૪૧૬) મહાવિજય૧૨ નામે પ્રાસાદ ૩પ લાખના દ્રવ્ય ખર્ચ કરીને અંધાવ્યા હતા (જુએ. પુ, ૪ માં તેનું વૃત્તાંત). તે ઉપરથી ફલિત થાય છે કે ઈ.સ.પૂ.ની છઠ્ઠી અને પાંચમી સદીમાં એન્નાતટનગર તેની જાહેાજલાલીની પરિકાષ્ટા ભોગવી રહ્યું હતું. તેમ આંધ્રપતિને-ખીજાથી સેાળમા સુધીના-સમય ઈ. સ. પૂ. ૪૧૫ થી ઈ. સ. પૂ. ૫૦ સુધીના નોંધાયા છે. વળી ખારવેલના રાજ્યના અંત
આસપાસના પ્રદેશમાં થયું હતું.
વિશેષ હકીકત માટે આજ પાગ્રિાફે આગળ જુઓ. (૧૧) તુએ મજકુર પુસ્તક પૃ. ૧૬૨ તથા ટીકા નં. ૩૭, (૧૨) કા. આં. રે.માં આપેલું ૪૫ શિલાલેખનું વર્ણન આપણે પરિચ્છેદ પાંચમામાં ઉતાર્યું છે તે વાંચેા એટલે ખાત્રી થશે–વસિષ્ઠીપુત્ર સ્વામિ શ્રી પુલુમાવી records a gift to the Amravati Tope (line 2; મહાચૈત્ય = the great chaitya ).