________________
૧૨૪ ]
એક ગામડું૨૫ છે (જુઓ પુ. ૨, પુ. ૧૮૫ “શાવતું છતાં કાળના ઝપાટામાં” વાળા પારિમ્રાક) આ પ્રદેશ ઉપર ઈ. સ. ૯મી સદીમાં (જ્યારે મૂળરાજ સાલંકીએ આ પ્રદેશ ઉપર ચઢાઇ કરી હતી ત્યારે) વઢવાણુની—વર્દુમાનપુરીના રાજા ધ્રુવસેનની–હકુમત ચાલતી હતી તેથી તેને વમાનપુર-આણંદપુરના નામથી મેળખતા હતા. આ આણંદપુર ગામે, જે શત્રુ ંજ્ય પર્વત જૈન ધર્મીઓનું અત્યારે મહાતીર્થ મનાય છે તેની તળેટી હતી. આ બધું વર્ણન હડાળાના શિલાલેખ આધારે (ઈ. એ. પુ. ૧૨. પૃ. ૧૯૦) લેખ લખીને૨૭ સાબિત કરી આપ્યું છે. મતલબ કે આ જસદણુના પ્રદેશમાં સિદ્ધાચળ પર્વતની તળેટી હતી અને ત્યાં જૈન યાત્રાળુઓ દર્શને આવતા હતા. તે પ્રમાણે ચણુવંશી રાજાએ પણ દર્શને આવ્યા હાય અને યાત્રિકાને પાણી માટે પડતી હાડમારી દૂર કરવા, રાજધર્મ તરીકે એક વિશાળ તળાવ ખાદાવ્યું હાય એમ માનવું રહે છે. નં. ૪૩––નાસિકના
શિલાલેખા
It records the investment of two sums of money...for the purpose of providing medicines for the sick among the monks, dwelling in the monastery on Mount Trirasmi=ત્રિરશ્મિ પર્વત ઉપરના
[ એકાદશમ ખડ
મઢવાસીએ સાધુની દવાદારૂની જોગવાઇ કરવા માટે દ્રવ્યની એ રકમા છૂટી પાડવાની તેમાં નાંધ છે. ધાર્મિક કાર્ય નિમિત્તે દ્રવ્ય કાઢયાના ઉલ્લેખ છે. ત્રિરશ્મી પર્વતનું સ્થાન કેવું પવિત્ર અને તીર્થધામ છે તે ઉપરમાં જણાવી ગયા છીએ.
પેાતાના રાજ્યે વર્ષ ૯મું છે. તે ત્રૈકૂટક સંવત્સરનું છે (પુ. ૩, પૃ. ૩૮૪) જેતે વિદ્વાનાએ કલચર અથવા ચેદિસંવત તરીકે ઓળખાવ્યા છે. તેની આદિ તે તેના પિતાના રાજ્યારંભથી ઈ. સ. ૨૪૯થી થઈ છે જ્યારે આ લેખના સમય પેાતાના રાજ્યે ૯મા વર્ષના હાર્દને તેના સમય ઈ. સ. ૨૬૧+ ૯=ઈ. સ. ૨૭૦ા કરે છે.
તેમાં રાજા ધરસેને જીત મેળવીને અશ્વમેધ યજ્ઞ ઈશ્વરસેન વર્ષે ૯ મું, ઉનાળાનું ચેાયું. પખવાડિયું કર્યાના તથા કનીયડાકાસારિકા ગામ બ્રાહ્મણાને દાન તેરમે દિવસ દીધાના ઉલ્લેખ છે. મતલબ કે રાજા બ્રાહ્મણુધર્મો છે.૨૮ અને ત્રૈકૂટક સં. ૨૦૭=૨૦૭+૩૧૯ ઇ. સ. પર૬ના સમયને છે. જો કે શિલાલેખ ન. ૪૩ માં જણાવ્યા પ્રમાણે આ ત્રૈકૂટક સંવત વાપરનારા રાજાએ પ્રથમ જૈનધર્મી હતા તથા કલસૂરિ સંવત જ વાપરતા હતા. પરન્તુ આમાંના ધરસેને વૈદિકધર્મ
.
(૨૫) જીએ પુ. ૨, પૃ. ૧૮૫ શાસ્વત છતાં કાળના ઝપાટામાં ''વાળેા પારિગ્રાફ,
ન. ૪૪—પાડી
ધનસેન રાજા, ત્રૈકૂટક સંવત ૨૦૭તા, વૈશાખ શુકલ ત્રયેાદશીને.
જૈનāાતિ પુ. ૧ ( સ. ૧૯૮૮), પૌષ અંક ૩, પૂ. ૮૩ થી ૮૮: જૈનધર્મ પ્રકાશ પુ. ૪૫ (સ. ૧૯૮૫), વૈશાખ અંક ૨, પૃ. ૫૮ થી ૬૩ ઈ. લેખા.
(૨૬) શત્રુંજય પર્વતનું નામ સિદ્ધાચળ છે. તેના ૧૦૮ શિખરે હાવાનું ગણાય છે. રૈવતગિરિ (ગિરનાર), કદ’બિગિર, હસ્તગિરિ, વિમલગિરિ ઇ. નામે આ શિખરેનાં જાણવાં. ઢંકગિરિ (કાઠિચાવાડના હાલાર પ્રાંતમાં છે) કે જ્યાંથી ઘણાં પ્રાચીન અવશેષા અને મૂર્તિએ મળી આવે છે તે પણ ૧૦૮ માંનું એક ગિશૃિંગ જ છે. તેવીજ રીતે આણુંગિરિ પણ એક શિખર છે; અને તેજ આ આણંદપુરનું સ્થાન સમજવું.
(૮) ત્રૈકૂટવંશની બે શાખા-પ્રથમ શાખા ચૠણુ વંશના સરદાર તરીકે ઉપરના લેખ નં. ૪૩ ની અને આ બીજી શાખા નં. ૪૪ લેખની. પ્રથમ વાળા જૈનધર્મી હતા. તેમના સિક્કા ચિત્રો જુએ. તેમણે સમય દર્શનની જે પદ્ધતિ અખત્યાર કરી છે તે નં, ૪૪થી જુદી જ પડે છે. તેમણે ઈ. સ. ૨૪૯માં શરૂ થયેલ કલસૂરિ સંવત ગ્રહણ કર્યા છે. (૨૭) જીએ ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના ‘બુદ્ધિ-જ્યારે આ બીજી શાખા ગુપ્તવંશમાંથી જુદી પડી છે એટલે તેમણે તેમને જ ધર્મ અને તેમનેજ સંવત અંગીકાર કર્યા,
પ્રકારા' સને ૧૯૭૪માં આનંપુરને લેખ (૪, ૪૪ થી ૫૩).