________________
૧૩૨ ]
શિલાલેખે
[ એકાદશમ ખંડ
આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણઈ ઈ.
ટૂંક માહિતી
કલે
મિતિ નથી;
રૂષભદત્તની પુત્ર દેવકનો છે. સમય આપ્યો નથી તેમ આશય પણ સમજાતું નથી. પરંતુ બહુ ઉપયોગી
હોય તેમ દેખાતું નથી. ૩૮ | ઈ.સ. ૧૭૫; | કે. આ. રે. પૃ. ૬૦, રૂદ્રદામનને–પુ. ૪માં તેનું વૃત્તાંત લખતાં આ લેખની
સર્વ હકીકત જણાવાઈ ગઈ છે. કે. આ. રે.માં તેની જુનાગઢ | એ. ઈ. પુ. ૮ પૃ. ૧૭૮T
સાલ ૭૨ વિશે કાંઈ જ લખ્યું નથી; પણ મૂળ પુસ્તક એપીગ્રાફિયા ઇન્ડિકા કે જેમાં આ લેખનું પંક્તિવાર વિવેચન કર્યું છે તેમાં ૭૨ની સાલ લખી છે. આ સંવતને શક ગણી વિદ્વાનોએ કર + ૭૮=૧૫૦ ઈ. સ.ની સાલ ઠરાવી છે. પરંતુ તે ચક્રણ સંવત ૧૦માં (જુઓ પુ. ૪માં તેનું વૃત્તાંત ) શરૂ થયેલ હોવાથી
તેને સમય ઈ. સ. ૧૭૫ આપણે ગણાવ્યા છે. ' ઇ. સ. ૨૦૬; |
રૂદ્ધસિંહ પહેલે, સંવતસર ૧૦૩, તેના રાજ્ય આભિર : | ગુદા (કાઠિયાવાડ)
સેનાપતિ રૂદ્રભૂતિએ રસપ્રદ નામનું ગામડું ખેરાત ર્યાની હકીકત છે. આભિર પ્રજાનું અસ્તિત્વ ઈ.સ.ની
બીજી સદીમાં થયું હતું એમ નક્કી થયું. ઈ. સ. ૨૧૩;
રસિંહ પહેલો–દાન કર્યાની હકીકત છે. કે. આં. - જુનાગઢ
રે.માં ૪૦મું વર્ષ લખ્યું છે, પણ તે ભૂલથી લખાયેલું સમજાય છે, કેમકે નં. ૩૯માં તેની સાલ ૧૦૩ અપાઈ છે, જ્યારે પુ. ૪ પૃ. ૩૭૫માં તેનું રાજ્ય ૧૦૩ થી ૧૧૯ ની છે એટલે સમજવું રહે છે કે તે આંક ૧૧૦
હશે. તે હિસાબે આપણે અહીં ૨૧ ઈ. સ. લખી છે. ૪૧] ઈ. સ. ૨૨૫;
રસેન પહેલ–૧રરમું વર્ષ. આશય અનિશ્ચિત છે. મુળવાસર
પરંતુ તળાવકાંઠે તે લેખ ઉભે કરાયેલ છે એટલે " (કાઠિયાવાડ-ઓખા)
ધાર્મિક આશય હોવો જોઈએ એમ ધારી શકાય છે. ઈ. સ. ૨૩૦;
રૂકસેન પહેલાને; ૧૨૬ કે ૧૨૭મા વર્ષે. તળાવ બંધાવ્યા જસદણ
વિશેની હકીકત છે. L. (કાઠિયાવાડ)
ઈ. સ. ૨૫૮;
નાસિક
ઈશ્વરસેન આભિર–નવમા વર્ષે-ત્રિરશ્મિ ઉપર રહેતા સાધુઓના મંદવાડ સમયે ઉપયોગમાં લેવાય તેવી રકમના દાનની નેધ છે. કૈટક (કલચૂરિ સંવત)ની આ સાલ છે જેથી ૨૪૮ + ૮ = ૨૫૮ ઈ. સ.