________________
વસતશ્રી શાતકરણ
[ એકશન ખંડ
બદલી થવા પામી હતી. હવે ત્યાંનો-મગધનો મામલો ૩૦ હતા) ભાઈઓ થતા હતા, જ્યારે વર્તમાન અધપતિ ( રાજા મહાનંળું રાજ્ય ચાલતું હતું અને તેને બનેલ વસતશ્રી તે, ભત્રિજા (શ્રીમુખ તે ભાઈ અને ગાદિએ બેઠા કેe-૩૨ વર્ષ થઈ ગયાં હતાં૩૧ તેથી) તેને પુત્ર યજ્ઞશ્રી એટલે ભત્રિજે)ને પણ પુત્ર થતો હતે. વધારે મજબૂત અને સંગીન બની ગયા હતા.
એટલે મહાનંદને ભાઈ તરફ વિશેષ પક્ષપાત રહે તે
દેખીતું છે. ઉપરાંત વદસતશ્રી સગીર વયને હેવાથી એટલે મળેલી તકનો લાભ લેવા તેણે કમર કસી હેય
તેની વિધવા માતા રાજ્ય ચલાવતી હતી. અને તેણીની તો કાંઈ અસંભવિત નહતું જ. તેથી બનવા યોગ્ય છે.
ઉમર પણ બહુબહુ તે પચીસ વર્ષની આસપાસ હતી કે રાજા મહાનંદે, પિતાની સત્તામાંથી ખસી ગયેલા અને
એટલે તેણીને રાજ૫ટુ કહી ન શકાય. આ સ્થિતિનો પછી અનુક્રમે ખારવેલ તથા આંધ્રપતિને તાબે ગયેલ
લાભ ઉઠાવી, કૃષ્ણ પોતાના ભાઈ એવા મગધપતિ મહાઆ સવ મૂલક, યશ્રીના ઉત્તરકાને તેના પંજામાંથી
નંદની પાસે આખા કેસની રજુઆત કરીને ઉપરાંત પુનઃ મેળવી લીધા હોય, કે જેનું સૂચન આપણને
રાજા કૃષ્ણની તરફેણની એક વસ્તુ પણ છે-જે તેના પુ. ૨, સિક્કા નં. ૫૬ના વર્ણનમાંથી મળી રહે છે.
વૃત્તાંતે જણાવવામાં આવી છે) પોતાની તરફેણમાં ચુકાદો કહેવાનો મતલબ એ થઈ કે રાજાયજ્ઞશ્રી પિત, જીવનના
મેળવી લીધો હોય તે કાંઈ અસંભવિત નથી; અને રાણીઅંતે મહાનંદને ખંડિયે બન્યો હોવા સંભવ છે અને
નાગનિકાએ સમય ઓળખી, પિતાને કઈ બળવાનની તેમ બને તે, વરસતશ્રી પણ તે જ દશામાં ગાદિએ
સહાય નથી એમ માની. મુંગે મોઢે બધું સહન કરી લીધું આવ્યો ગણાય. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ થઇ. બીજી પણ હોય. આ પ્રમાણે જે પરિસ્થિતિ અમને સૂઝી તેને બાજુ આપણે જાતિએ છીએ કે (પૃ. ૧૩૭) મહાનંદ, ખ્યાલ આપે છે. વળી સર્વ બનાવોને વિહંગદષ્ટિએ શ્રીમખ અને કષ્ણ-આ ત્રણે મહાપ ઉર્ફે નંદ બીજાનો ખ્યાલ આવી શકે માટે તે પ્રત્યેકના સમયની નોંધ પુત્રો હોઈને (ભલે ભિન્નભિન્ન માતાના ઉદરે જમ્યા ટૂંકમાં આપીએ:
મ. સં. ઈ. સ. પૂ. જે પ્રદેશ ઉપર ચંદ્રગુપ્ત પિતાની ગાદી પ્રથમ જમાવી હતી તે નંદ ૧૦૦ સુધી ૪૨૭સુધી બીજા ઉર્ફે મહાપાને તાબે હતે. ૧૦૨ ૪૨૫ આ પ્રદેશ રાજા ખારવેલે જીતી લીધો. આ સમયે મગધઉપર નંદ ત્રીજાથી
આઠમાના અંત (મ. સં. ૧૦૦ થી ૧૧૨) સુધી રાજકીય વા-વંટોળ
જામી પડ હતા. ૧૩૪-૫ ૩૯૩-૨ આ પ્રદેશ કલિંગની સત્તામાંથી, યાશ્રીએ આંધ્રરાજ્યમાં ભેળવી લીધો.
થgશ્રી સ્વતંત્ર બન્યો. ૧૪૨-૩ ૩૮૫-૪ પાછો આ પ્રદેશ નંદ નવમાએ ઉર્ફે મહાનંદે યજ્ઞશ્રી પાસેથી જીતી લીધું.
યજ્ઞશ્રી ભત્ય બન્યા ગણાય. ૧૪૩-૪ ૩૮૪-8 યાથીનું મરણ થતાં, તેને પુત્ર વદસતશ્રી નંદવંશના ભૂત્ય તરીકે
આંધ્રપતિ બન્યા. ૧૪-૫ ૩૮૩-૨ વસતશ્રીની વિરૂદ્ધ ચુકાદે મેળવી, યજ્ઞશ્રીના કાકા કૃષ્ણ આંધ્રસામ્રાજ્યની
ગાદી બચાવી પાડી.
૨. ઇ. સ.
બા ઉર્ફે મહારાવલે જીતી લીધા
(૩૦) મ, સં. ૧૦૦થી માંડીને મગધમાં કેવી અંધાધુંધી પોતાના સરદારોએ તેના હુકમની કેવી અવગણના કરવા પ્રવતી રહી હતી તે માટે પુ.૧માં નંદવંશને વૃત્તાંત જુઓ. માંડી હતી (પુ. ૧માં તેનું વૃત્તાંત જુઓ) તથા પિતાને
(૩૫) મહાનંદનંદ નવમે મ. સં. ૧૫૨માં ગાદીએ નક્ષત્રથી પૃથ્વી કરવા (ઉ૫૨માં પૂ. ૫૯) કેવા ઉપાય લેવા બેઠો છે અને અત્યારે વર્ણવવા પ્રસંગ ૧૪૪માં બન્યા પડયા હતા, તે સર્વ સ્થિતિને વિચાર કરતાં તેની ડામાડોળ છે તેથી ૩૨ વર્ષ લેખાવ્યાં છે.
સ્થિતિને ખ્યાલ આવી જશે. એટલે આ સ્થિતિ મટી જતાં (૨) પોતે કેવા સંજોગોમાં ગાદીએ બેઠો હતો તથા તે સંગીન બન્યા હોવાનું જ માનવું રહે.