________________
અષ્ટમ રિછેદ ]
તેની ઉમર તથા પરિવાર મે બિરૂદ, વિલિશ્યકુરસ અને વાસિષ્ઠપુત્ર જે જોડાયાં માતા રાણું નાગનિકાનાના ગોત્રની આપણને ભાળ છે તેની સમજૂતિ જ અરે આપવી રહે છે. થાય છે. વળી તે પદ્ધતિ તેના પિતા, દાદા અને અન્ય
વિભિવયકુરર્સ વિલિવ અને કુરસ એવા શબ્દને વંશજોએ લગાડેલા આવા ગોત્રીય નામે ઉકેલ અનલે છે. આમાંના ‘કર'ને સંસ્કૃત કુલી’ શબ્દને લાવવામાં ચાવીરૂપ થઈ પડે છે. તે હકીક્ત દર્શાવવા
અંશ લેખી તેને કોઈ એક પેટાજાતિ વિશેષના સભ્ય પૂરતો જ અહીં ઉલ્લેખ કરવો આવશ્યક લાગે છે. તરીકે કેટલાક વિદ્વાને ગણાવે છે. જો તે અર્થ બરાબર વદસતીને લાગતી ન હોવા છતાં પણ, તેનું નામ હેત તે, તે ઉપનામ તે આખાયે વંશને લાગુ પડતું જે એક શિલાલેખમાં લબ્ધ થયું છે, તેમાં એક બાબત સામાન્ય ગણાત અને તેથી સર્વ રાજાએ પોતાનું જણાવેલી હોવાથી તે ઉપર અત્ર લક્ષ ખેંચતા જરૂર નામ સાથે સંયુક્ત કરતા, પરંતુ તે સ્થિતિ નજરે નથી લાગે છે, પરિચ્છેદ પાંચમામાં શિલાલેખ નં. ૧ નું પાતી. આ હકીકત જ પૂરવાર કરી આપે છે કે તે વર્ણન કરતાં વિદ્વાનોને મત ટાંકી જણાવાયું છે કે શબ્દને, જાતિ કે તેના પેટા વિભાગ સાથે સંબંધ જ વદસતશ્રીને બે વર્ષે નાનો એક ભાઈ હતા, જેનું નામ નથી. પરંતુ એક ઠેકાણે જેમ અન્ય ગ્રંથકાર જણાવે હસિરિ હતું. આ હકુસિરિને (આ. સ. કે. ઈ. પુ. છે તેમ, વિલિવય એટલે વીરવિલય જેણે ધારણ કર્યા ૬ માં પૃ. ૬૨, ટી. નં. ૧) ડૉ. મ્યુલર સાહેબે, છે તેવો પુરૂષ તેને કહેવાય. મતલબ કે તેણે એવી ભાવ- જૈનગ્રંથમાં પ્રખ્યાતિ પામેલા “શક્તિકુમાર” તરીકે નાથી–અભિમાનથી, પોતાની ભૂજા ઉપર વલ ઓળખાવ્યો છે. પરતુ તે ઉપનામ તે આ વંશના એક ધારણ કર્યા છે તેમજ ગર્ભિત રીતે આમ જનતાને તેથી મહાપરાક્રમી એવા રેજા હાલ શાલિવાહનનું છે. તે કેવી આહવાન આપે છે, કે કોઈ માયનોપુત્ર બહાર પડી રીતે બનવા યોગ્ય છે, તેની સમજુતી આપણે પ્રથમ તેના ઉપર જીત મેળવશે ત્યારે જ એ વલય. પિત પરિચ્છેદે લેખ નં. ૩માં આપી છે. મતલબ કે જે ઉતારશે. એટલે કે આ શબ્દનો અર્થ ખાસ વિશિષ્ટ ગુણ લેખમાં આ બે કુમારનાં નામો આપ્યાં છે તેમના ધરાવનાર (endowed with special quali- સમયને નિર્ણય કરનારાઓએ ગોથું ખાધેલું હોવાથી fication) તરીકે કરાય છે અને તેથી જ તેનો તેમણે આ શક્તિકુમારને અન્ય વ્યક્તિ ધારી લીધી ઉપયોગ માત્ર અમુક વ્યકિતઓએ અમુક પ્રસંગે જ છે. આ હકુસિરિનું નામ કે નિશાન ઇતિહાસમાં કર્યો છે. અમારું એમ માનવું છે કે જ્યારે આ ક્યાંય નોંધાયું દેખાતું નથી, એટલે તેનું મરણ થઈ રાજાએ કઈ રાજાથી પરાજીત થઈ તેના ખંડિયા ગયું હશે એવા અનુમાન ઉપર જવું પડશે. એટલે “ભત્યા”ની કક્ષામાં રહેતા ત્યારે તેઓ આ પદને મ. સ. ૧૪૫માં પિતાના પિતાના મરણ સમયે ત્યાગ કરતા પરતુ જેવા તે રાજાની ધૂંસરી ફગાવી તેની ઉમર આઠ વર્ષની હોઈ તેને જન્મ મ. સ. દઈ કરીને સ્વતંત્ર બનતા કે તે પદને પાછું ધારણ કરતા.
(ઉપરમાં પૂ. ૧૪૬ ) આ સિદ્ધાંત વડે કેટલાક સિક્કાની (પુ. ૨, પૃ. ૧૦૬ તેની ઉમર તથા હેવાનું આપણે કરાવ્યું છે. એટલે થી આગળ જીઓ) ઓળખનો તરત નીકાલ પણ પરિવાર જ્યારે તે આ બીજી વખત મ. આણી શકાય છે.
સં. ૧૫૫માં ગાદીએ બેઠે ત્યારે પતે વાસિષ્ઠપુત્ર કહેવરાવે છે, તે અર્થમાં કઈ ૧૪ વર્ષને હતિ અને ૫૬ વર્ષ રાજ્ય કરી મ. સં. ખાસ નવીનતા તો નથી જ. પરંતુ તે કથનથી તેની ૨૧૦ ઈ. સ. ૩૧૭માં મરણ પામે છે તે ગણત્રીએ
(૧) કે, આ. ૨ પ્રસ્તાવના પૃ. ૮૭:-kura=( @kr=કુલ) vilivay, Shival etc. “વિશિવાય અને શિવલ કુલ', tribe જેમ મિહિરકલમાં બહુશ્રીહી સમાસ છે તેમ રાજકુંવર. વિસિવાર-prince belonging to the tribe of (૨) ક. સ. સ. ટીકા ૫. ૫૨.