________________
૧૬૦ ]
તેના રાજ્યની વિશિષ્ટતાઓ
[ એકાદશમ ખંડ
તેમની ઉંમર ૭૪-૭૫ની કહી શકાશે. એટલે તેને ઉપરને પુત્રજન્મવાળો પ્રસંગ બન્યા છે. બહુ ત્યારે રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૧૭ સુધી ૫૪ વર્ષનો તેને સમય મ. સ. ૧૫૭ કહી શકાશે. કદાચ બે હેવો જોઈએ.
વર્ષ આઘોપાછો તેને સમય ઠરાવાય તો પણ અતિ તેની રાણી કે પુત્રપરિવાર વિશે કોઈ જાતની ઉપયોગી નથી જ; કેમકે તે પુત્રનું મરણ નીપજી માહિતી નથી. પરંતુ તેની ગાદીએ આવનાર જે ચૂકયું હતું એટલે તેને ઐતિહાસિક મહત્વ આપવા પુત્ર થતા હોય તે માહરીગાત્ર સિવાયના એક બીજો જેવું રહેતું જ નથી. પરંતુ ભદ્રબાહુ અને વરાહપુત્ર પણ તેને થયો હોવાનું જૈનમથે ઉપરથી જણાય મિહિર કે જેમણે વરાહસંહિતા નામે જ્યોતિષશાસ્ત્રને છે. તેમાં આ પ્રમાણે લખાયલ છે. “પ્રતિષ્ઠાન નામના ગ્રંથ રચે હતો તેમના સમયનું આ કથનનગરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે બ્રાહ્મ- માંથી સૂચન મળી રહે છે, તે એક અતિ
એ દીક્ષા લીધી. ત્યાં ભદ્રબાહસ્વામીને આચાર્ય ઉપયોગી વસ્તુ છે. આ ભદ્રબાહુસ્વામી મૉય ચંદ્રગુપ્તના પદવી મળ્યાથી વરાહમિહિરને ગુસ્સો આવ્યા. તેથી ગુરૂ હતા કે જેમની પાસે તેણે પોતાને ઉજનીમાં લાધેલાં પિતે બ્રાહ્મણને વેશ લઈને ‘વરાહ સંહિતા' બનાવીને સોળ સ્વપ્ન કહી વર્ણવ્યાં હતાં અને જે ઉપરથી તેમણે લકાનાં નિમિત્ત જોઈને આજીવિકા ચલાવવા ભવિષ્ય ભાંખી બતાવ્યું હતું (પુ. ૨, પૃ. ૧૯૩); લાગે.એક દહાડો રાજાને ઘેર પુત્ર આવવાથી આ ઉપરથી રાજા ચંદ્રગુપ્ત (મ. સ. ૧૬૯=ઈ. સ. પૂ. વરાહમિહિરે તેનું સે વર્ષનું આયુષ્ય કહ્યું. તેથી સર્વ પ૮) દીક્ષા લઈ પોતાના ગુરૂ તથા અનેક શ્રાવક અને લેકે તથા યોગી વગેરે રાજા પાસે જઈને છોકરાને સાધુસમુદાય સાથે દક્ષિણમાં વિહાર કર્યો હતો. ત્યાં આશીર્વાદ આપવા લાગ્યા. પણ ભદ્રબાહસ્વામી નહી શ્રવણબેલગોલ તીર્થની નજીકમાં લેખણુવૃત્તથી ગુરૂ ગયાથી વરાહમિહિર જૈનેની નિંદા કરાવવા લાગ્યા. ભદ્રબાહસ્વામીએ મ. સ. ૧૭૦=ઈ. સ. પૂ. ૩૫૭ માં પછી ભદ્રબાહુસ્વામીએ શ્રાવકને કહ્યું કે આજથી દેહત્યાગ કર્યો હતો. આ બધા બનાવે તથા તેમને સાતમે દિવસે આ રાજાના કુંવરનું બીલાડીથી મૃત્યુ થશે. સમય અરસપરસ મળી રહે છે જેથી તેને ખરી પછી રાજાએ સવ બીલાડીઓને ગામમાંથી કાઢી એતિહાસિક ઘટનાઓ તરીકે જ લેખવી રહે છે. મૂકાવી. તેપણું સાતમે દહાડે તે ધાવતો હતો તે વખતે આખા શતવહનવંશમાં ત્રીસ ઉપરની સંખ્યામાં બીલાડીના આકારવાળો કમાડને આગળીઓ તેના રાજાઓ થયા છે તેમાં ૫૦ વર્ષ ઉપરાંતનું રાજ્ય પર અકસ્માત પડવાથી તે મૃત્યુ પામ્યો. તેથી
જેઓએ ભગવ્યું છે તેવા ત્રણ ભદ્રબાહસ્વામીની પ્રશંસા તથા વરાહમિહિરની તેના રાજ્યની ચાર રાજાઓ થયા છે. તેમાંના
સર્વ જગાએ થવા લાગી.” આ ઉપરથી વિશિષ્ટતાએ એક આ વસતશ્રીને ગણો રહે સમજાય છે કે, ભદ્રબાહુસ્વામીને આચાર્યપદ (મ.
છે. આ એક વિશિષ્ટતા છે. બીજી . ૧૫૬ ઈ. સ. પૂ. ૩૭૧) મળ્યા પછી તરતમાં વિશિષ્ટતા એ છે કે, સર્વ રાજાએ એકએક વખત જ
(૩)ક. સૂ, સુ. ૫. ૧૨૫-૧,
શિલાલેખો તથા પ્રચંડકાય જે મૂર્તિઓ, ત્યાં તેમજ અન્ય (૪) બીજો પ્રસંગ પણ ભદ્રબાહુસ્વામી અને વરાહ- સ્થળે ઉભી કરાવી છે તે ઉભી કરાવવામાં કયાં કારણે મિહિરની જ્ઞાનપરીક્ષા બની ગયા હતા. પરંતુ તેને અને નિમિત્તભૂત છે, તેનો ઈતિહાસ આપણે પુ. ૨ માં, તે સંબંધ નહિ હોવાથી તેને સ્પર્શ કરવા જરૂર રહેતી નથી. મૂર્તિઓનું વર્ણન કરતાં આપ્યો છે, એટલે ખાત્રી થાય
(૫) આ બધા બનાવો એટલે ચંદ્રગુપતે દીક્ષા લેવી છે કે તે બનાવો બન્યાનું સત્ય કરે છે. વળી એટલું તે તથા ભદ્રબાહુસ્વામીશ્રીનું દક્ષિણમાં જવું; ઈ. ઈ. ને કબૂલ કરવું જ પડશે કે, પુસ્તકીય આધાર હોય કે ન હોય,
તાંબરીય જૈનગ્રંથોમાં ઉલ્લેખ થયેલ ન હોવાથી, કેટલાક પરંતુ શિલાલેખ અને મૂર્તિઓ જ્યાં મેજીદ સાક્ષી પૂરી કલ્પિત માને છે, પરંતુ સમ્રાટ પ્રિયદર્શિને તે પ્રદેશમાં રહી હોય, ત્યાં શંકાનું સ્થાન શી રીતે મળી શકે ! '