________________
પ૨ ]
મેળવ્યા પછી લગભગ નવ દશ વર્ષ રાજ્ય ચલાવ્યું છે એટલે જીત મેળવ્યાના ઉલ્લાસમાં, રાજપાટની બદલી કરી લેવા માટે તે પૂરતા સમય લેખી શકાય. પરન્તુ તેના સમયે તે ફેરફાર બની શકયા ન હાવા જોઇએ, તેનાં કારણ આ પ્રમાણે છે. (૧) જો વર્ંગુળને જ રાજપાટ ડરાવવું હેાય તે તેનું સ્થાન પણ પૈઠની પેઠે એક ખૂણે જ પડી જતું કહેવાય. ઉલટું જૈનગર કિલ્લાથી તેમજ પર્વતની હારમાળાથી સુરક્ષિત હેાઈ તે, વરંગુળ કરતાં વધારે નિર્ભય અને યાગ્ય લેખાય (૨) જો અમરાવતીને રાજપાટ ઠરાવાય તે, તેનું સ્થાન વર્તમાનકાળના એઝવાડા શહેર નજીક હાઇને, ત્યાં સુધીતેા મુલક તેણે કબજે મેળળ્યેા ગણવા પડે; જ્યારે તેની જીતને પ્રદેશ [ કૃષ્ણા નદીના ચેઠક ભાગ સુધીજ ( પંચમ પરિચ્છેદ લેખ નં. ૨૦) તેણે જીત મેળવી છે. એટલું જણાયું છે] ત્યાંસુધી લંબાયા હાય એવા પૂરાવા મળતા નથી. (૩) પરન્તુ આ બેઝવાડાવાળા-ધબકટક-એશાકટકને મુલક યજ્ઞશ્રીના પુત્ર વસતશ્રી મલ્લિક શાતકરણીએ જીતી લીધે હતા ( પુ. ૨, સિક્કા નં ૬૭-૬૮) એમ સિદ્ધ કરી શકાય છે. ઉપરાંત પ્રકારની સ્થિતિમાં રાજા યજ્ઞશ્રીએ પોતાના રાજનગરનું સ્થાન ફેરવ્યું નહિ હૈાય એમ સ્વીકારવું રહે છે.
રાજ્યવિસ્તાર અને રાજનગર
[ એકાદશમ એડ
જેને લીધે તેને ગાદી ઉપરથી અમુક સમય માટે ખેસી જવું પડયું છે, તે તે પ્રસંગેા રાજકારણની દૃષ્ટિએ અતિ ઉપયાગી હેાવાથી તરહેાડી શકાય તેમ નથી. એટલે ખરા ઈતિહાસ સમજવા માટે તેનું જ્ઞાન પણ જરૂરી છે. તેમજ સમયની સળંગતા જાળવવા માટે પણુ, તેનું નામ યથાસ્થાને મૂકવું જ જોઈએ. વળી વદસીના રાજ્યને આરંભ થઈ ગયા ત્યારે ભવિષ્યના આગારમાં શું ભરેલું છે તે કાષ્ટનાથી ભાખી શકાય તેમ ન ગણાય; ઉપરાંત એક વખત રાજ્યારભ થઈ ગયો એટલે તેના નામની આણુ તે ચાલુ થઇ ગઈ, પછી ભલે તે ટૂંક મુદતની હાય કે લાંબી, પરન્તુ તેનું નામ તા રાજા તરીકે ચાલુ થઈ ગયું જ ગણાય. આવા વિવિધ મુદ્દાથી આપણે વદસતશ્રીનું નામ ઉપર મૂકવું પડયું છે. છતાં આંકની ગણત્રીએ ગુંચવાડે ઉભા ન થાય તે માટે વદસતશ્રીને! સત્તાકાળ એ વખત થયા હાવા છતાં, તે એકજ વ્યક્તિ હૈાવાથી, સંખ્યાની ગણત્રીએ તેને એક જ લેખી ગૂ ́ચવાડા અટકાવવા પ્રથમના વદસતશ્રીને નબર વિના રાખી, કૃષ્ણ નંબર ત્રીજો અને બીજી વખતના દસતશ્રીના નખર ચેાથા લેખીશું.
વસંતશ્રી શાતકરણિ
પુરાણકારાએ રાજાવળીમાં (જુએ પૃ. ૨૬) પ્રથમ કૃષ્ણને અને પછી વદસશ્રીને મૂકયા છે. કદાચ એવી ભાવના હેાય કે, વદસત્થીનું રાય બહુધા તે કૃષ્ણ પછી જ ખીલી ઉઠયું છે. માટે તે અનુક્રમ ધારણ કરવે જ્યારે ખરી રીતે યજ્ઞશ્રીના મરણ પછી તરત તેની વિધવાએ પેાતાના સગીર બાળક વક્રસીના નામે દુવા ફેરવીને રાજલગામ પોતાના હાથમાં લીધી છે, તે થાડા સમય તે પ્રમાણે ચાલ્યા પછી રાજા કૃષ્ણ ગાદી ઉપર આવ્યા છે—તેણે પણ દશેક વર્ષ સુધી રાજ કર્યું છે અને તે બાદ વળી સ્ક્રીને વદસતશ્રીના રાજ્યના આરંભ થયા છે. આ પ્રમાણે ભલે પ્રથમ માત્ર થાડાજ વખત વદસતશ્રીનું રાજ્ય ચાલ્યું છે પરંતુ તેટલા સમયમાં પણ જે જે બનાવા બનવા પામ્યા છે અને
સંશોધિત કરેલી સમયાવળી પ્રમાણે (જીએ પૃ. ૩૯) યજ્ઞશ્રી પછી વદસતશ્રીનું રાજ્ય કેવળ ૧૦ માસ જેટલા ટૂંક સમય સુધી ચાલી, મ. સ. ૧૪૬માં ખતમ થયું બતાવ્યું છે. તે બાદ, તેના તરફથી રાજ્ય ચલાવતી તેની વિધવામાતા રાણી નાગનિકાએ જ કાતરાવેલ લેખ (જીઆ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૨) ઉપરથી સમજાય છે કે, તેણી પાસેથી રાજલગામ તેના કાકાજી સસરા કૃષ્ણે ખૂંચવી લીધી ઠંતી. પણ કયા સંજોગામાં તેમ બનવા પામ્યું હતું તે જણાવાયું નથી, એટલે તે શોધી કાઢવું રહે છે. તે માટે પાછા આપણે પૃ. ૧૫૦ ઉપર ટાંકેલ આંકડાની મદદ લેવી પડશે.
યજ્ઞશ્રી મ. સં. ૧૪૪માં મરણ પામ્યા તે વખતે મગધની ગાદી ઉપર નવમા નંદ હતા અને લગભગ ૧૧ વર્ષ સુધી તે પ્રમાણે સ્થિતિ ટકી રહી છે. તેમજ કલિંગ ઉપર વક્રગ્રીવનું રાજ્ય સ્થાપિત થયું હતું અને તેનું રાજ્યપદ પણ લગભગ ૧૧ વર્ષ સુધી જ ચાલ્યું