________________
બઈમ પદિ ] શિલાલેખ
૧૩૪ ] ૨૯] મીતિ નથી;
કબરાના કાસ્થવર્ધનને આપણે નિસ્બત નથી. તલગુદ (મહિસર સયે) | અનિશ્ચિત; જગયા. આ. સ. સં. ઈ. . ૧, 1 માહરીપુત્ર ઈવાકુ નામ શ્રી વીરપુષદત્તન, પિતાના
પેટ સૂપ | પૃ. ૫ (ઈમ્પીરીઅલ રાયે રબા વર્ષે કોતરાવેલ છે. આપણા સમયની (કૃષ્ણ છેલ્લે) | સીરીઝ) મર્યાદામાં આવતું નથી દેખાતે. કદાચ નં. ૫ વાળે
માઢરીપુત્ર પણ હોય; તેમ ઠરે તે લેખને સમય ઈ. સ. પૂ. ૨૯૮ (વિશેષ માટે તેનું વૃત્તાંત જુઓ)
આસપાસ કહી શકાય. મિતિ નથી; / કો. . રે. પૃ. ૫૬] રૂષભદત્ત શક-ત્રિરશ્મિ પર્વત ઉપરની ગુફાની બનાનાસિક
વટને લગતી હકીકત આપી છે. તે બાદ ઉત્તમભદ્રોને હરાવીને પુષ્કર તળાવે અભિષેક કરાયાની અને કેટલીક ગાયોનું દાન કર્યાની નોંધ છે. છેવટે સાધુઓ માટે
ખેરાક મેળવવા સબંધી હકીક્ત આપી છે. ૩૨T મિતિ નથી;
રૂષભદત્તને; ખેરવિખેર સ્થિતિમાં મળેલ છે. આશય નાસિક
- સમજાતું નથી. ૩૩| ઈ. સ. પૂ. ૧૧૭,
રૂષભદત્તને; કાઈક સંવતના ૪ર વર્ષનો આંક તેમાં છે. | ૧૧૮ અને ૧૧૪;
ગુફામાં રહેતા મુનિઓના નિર્વાહ માટેની જોગવાઈ કર્યાની નાસિક
હકીકત આલેખી છે; વળી ગયા વર્ષે જે દાન કર્યું હતું તેંમાં વધારો કર્યાનું જણુવ્યું છે. છેવટે ૪૫મા વર્ષની અમુક હકીકત આપી છે. આ પ્રમાણે ૪૨, ૪૧ અને ૪૫માં વર્ષની ત્રણ હકીકતે આપી છે. નહપાણુ પિતે, લેહરાટ પ્રજાને હાઈ. તેણે પિતાના પિતા ભૂમકના રાજ્યા
રંભથી સંવતસર ચલાવ્યો હતો તે આ છે. ૩૪| મિતિ નથી;
નહપાની પુત્રી દક્ષમિત્રા અને જમાઈ રૂષભદત્ત સાધુ નાસિક
માટે ગુફાનું દાન કર્યાની હકીકત છે. ૩૫] ઈ. સ. પૂ. ૧૧૩;
નહપાણના પ્રધાન અયમે, અમુક સંવતસરના ૪મા જુનેર
વર્ષે દાન કર્યાની નોંધ છે. (નહપાણુને પ્રધાન છે (નાસિક)
તેથી નહપાણુ જે સંવતસર-ક્ષહરાટ સંવત વાપરતા તેજ આ છે ) રૂષભદત્તને છે. પણ સમય કે સ્થાનને નિર્દેશ કર્યો નથી. છતાં આપેલ હકીકતથી, તે કાલેંગામે લખાયલ હેવાનું નક્કી કરી શકાય છે. તેમાં વલુરક શંકાના સાધુ માટે કરછક ગામનું ઉત્પન્ન, દાન કર્યાનું જણાવ્યું છે. આ દાન ગૌતમીપુત્ર સાતકરણીએ ફરીને ચાલુ કરી આપ્યું છે (જુઓ લેખ નં. ૯).