________________
૧૪૬ ]
જતા દેખાય છે. અને તેને જ મળતા રાતાનિ કે રાસિયાન જેવા શબ્દો વપરાતા થવા માંડયા છે. આ ક્રાંતિએ મુખ્યપણે એ વખત થવા પામી છે. તેનું વર્ણન સાતમા અને ત્રેવીસમા રાજાના વૃત્તાંતે કરવામાં આવશે. તે ઉપરથી આપણે કરેલા ઉપરના કથનની સત્યાસત્યતા વિશેના ખ્યાલ વાચકને આવી જશે.
કુટ્ટુબ પરિવાર
[ એકાદશમ ખડ
છે (જુઓ પૃ. ૧૩૭). એટલે તેનું આયુષ્ય ૮૦ વર્ષનું ગણવું પડશે. પરંતુ રાજા શ્રીમુખનું આયુષ્ય તા ૪૫ વર્ષની આસપાસનું જ પૂરવાર થયું છે (જુઓ ઉપરમાં પૃ. ૧૧૨).
રાજા શ્રીમુખના પુત્ર પેાતાને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી જણાવે છે એટલે અર્થ એવા થયા કે રાજા શ્રીમુખ પાતે ગૈાતમીગાત્રની કન્યા પરણ્યા હતા. તેમ રાણી નાગનિકાના પુત્ર જે પાછળથી વાતશ્રી નામે ચેાથે આંધ્રપતિ થયેા છે તે પેાતાને વાસિષ્ઠપુત્ર જણાવે છે એટલે રાણી નાગનિકા વસિષ્ઠીગાત્રની કન્યા ડરે છે, તેમ રાજા કૃષ્ણ અને શ્રીમુખ પેાતાને (જીએ તેમના સિક્કાઓ) વાસિષ્ઠપુત્રો તરીકે ઓળખાવે છે એટલે તેમની માતા જો કે હતી પારધિજાતની શુદ્રાણી, છતાં વાસિષ્ઠગાત્રી હાવાથી, તેણીનું ગાત્ર તેા ઉત્તમ પ્રકારનું હાવાનું જ સમજવું રહે છે. આ પ્રમાણે પરગેાત્રી કન્યા સાથે લગ્ન સંબંધ જોડાતા હેાવાથી, વાસિષ્ઠપુત્ર હાય તે ગીતમગાત્રની કન્યા પરણતા, અને ગૌતમીપુત્ર હોય તે વાસિષ્ટગેાત્રી કન્યા સાથે લગ્ન કરતા એમ સાબિત થાય છે; જેથી આખાયે વંશમાં અનેક ગૈતમીપુત્રો અને વાસિષ્ઠપુત્રો હેાવા છતાં તેમને અનુક્રમ અને સગપણસંબંધ શોધી કાઢવામાં આપણને જે કેટલીક સરળતા થઈ પડે છે તેનું આ દૃષ્ટાંત સમજવું. વળી એક રાજા જે શૂદ્ર કન્યા સાથે લગ્ન કરતા તે
કુટુંબ પરિવાર
ઉપરમાં એક પારિાફે તેનાં સગાંવહાલાંનું વર્ણન કરતાં, તેનાં માતપિતા ભાઈએ વગેરેની હકીકત જણાવી છે. પરન્તુ તેના પુત્ર કે પૌત્રાદિની હકીકતને જરા જેટલા પણ સ્પર્શ કરાયા નથી. તે અત્રે કરવા વિચાર રાખ્યા છે. ચતુર્થ પરિચ્છેદે વર્ણવેલા રાણી નાગાનિકાના શિલાલેખ નં. ૧થી સ્પષ્ટ થાય છે કે, રાજા શ્રીમુખને એક પુત્ર હતા. તેનું લગ્ન અંગિય ફુલવન કાઇ મહારથીની પુત્રી નાગનિકા વેરે થયું હતું અને તેનાથી બે પુત્રો—વદશ્રી તથા હુકુશ્રી નામે થયા હતા તથા શિલાલેખ નં. રથી સમજાય છે કે, રાજા શ્રીમુખને કૃષ્ણ નામે એક નાના ભાઇ હતા.
રાણી નાગનિકાના પતિ–રાજા શ્રીમુખના પુત્રનું નામ શું હશે તે કયાંય સ્પષ્ટપણે જણાવાયું નથી પરંતુ તેના સિક્કા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેનું નામ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર હાવું જોઇએ (જીએ તેના વૃત્તાંતે). આ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર મ. સ. ૧૪૩=
ઈ. સ. પૂ. ૩૮૪માં મરણ પામ્યા (જીએ પરિચ્છેદજાતિભેદ પરત્વે નહેાતા; જેમકે . આપણે ઉપર જોઇ ગયા પ્રમાણે શ્રીમુખની માતા હતી શબ્દ, પરંતુ તેનું મહિયર તે ઉચ્ચ ગેાત્રી જ હતું. એટલે પુરવાર થાય છે કે, તે વખતે જે વર્ણાશ્રમ પાડવામાં આવ્યા હતા તે જન્મને લાધે નહેાતા, પરંતુ જીવનનિર્વાહના આવશ્યક ધંધાઓને લીધે પડાયા હતા, જેથી ગમે તે ગાત્રીએ હાય તે ગમે તે ધંધામાં પડી શકતા. લગ્ન પ્રસંગે જે જોવું રહેતું તે માત્ર ગેાત્ર કર્યું છે તે જ, નહિ કે વર્ણ કયા છે તે.
શ્રીમુખની રાણીનું નામ, ઠામ, કે તે ાની પુત્રૌ હતી છે. કાંઈ જાણવામાં આવ્યું નથી. તે ગૌતમગાત્ર કુટુંબની કન્યા હતી એટલું જ હાલ તેા માલુમ પડયું છે.
અત્યાર સુધીની માન્યતા પ્રમાણે હાથીણુંક્ાના
ખીજો–વંશવૃક્ષ) ત્યારે તેના બન્ને પુત્રો અનુક્રમે આડં અને છ વર્ષના હૈવાનું જણાવ્યું છે; જેથી બાળ પુત્રની વતી, વિધવા રાણી નાગનિકાએ રાજલગામ હાથ ધરી હતી. આ હિસાબે ગૌતમીપુત્રના જ્યેષ્ઠ પુત્રના જન્મ મ. સં. ૧૩૫ઇ. સ. પૂ. ૩૯૨ અને નાનાના જન્મ મ. સં. ૧૩૭=૪. સ. પૂ. ૩૯૦ ગણી શકાય. રાણી નાગનિકા પાસેથી, રાજા શ્રીમુખના ભાઇ કૃષ્ણે અથવા રાણી નાગનિકાના કાકાસસરાએ ગમે તે કારણે રાજપાટ પડાવી લઇ પાતે ગાદી પચાવી પાડી હતી. અને દશેક વર્ષ રાજ્ય કરી મ. સ. ૧૫૩-૪ ઈ. સ. પૂ. ૩૭૩માં મરણ પામ્યા હતા. જ્યારે આપણે તેને જન્મ મ, સ. ૭૩=ઈ. સ. પૂ. ૪૫૪ કલ્પી લીધા