________________
ષષ્ટમ પરિચ્છેદ ]
૪૪ | ઈ. સ. ૫૪૬; પારડી ( સુરત જીલ્લા )
૪૫
ઈ. સ. ૪૪ () કન્હેરી
સમય
ઇ. સ. પૂ.
૪૧૪
ઉપરના લેખાને સમયના અનુક્રમ પ્રમાણે ગાઢવીએ તેા, નીચે પ્રમાણે તેની તારીજ આવશે. જે લેખાના સમય નિશ્ચિતપણે લેખાવી શકાય છે તેની જ ગણત્રી માત્ર લીધી છે. બીજા પડતા મૂકયા છે.
૩૮૭
૩૮૩
શિલાલેખા
*
૧૧૩
૧૩૩
ત્રૈકુટકરાજા ધરસેનને—સંવત ૨૦૭ના છે. અશ્વમેધ યજ્ઞ કરી બ્રાહ્મણેાતે દાન દીધાની હકીકત છે, તેના સિક્કામાં જૈનધર્મી ચિન્હો છે એટલે સમજવું રહે છે કે, તેણે ખાપદાદાના ચાલ્યા આવતા જૈનધર્મ ત્યજી દઈ વૈદિકધર્મ ગ્રહણ કર્યાં લાગે છે તે અશ્વમેધ પશુ કર્યાં સમજાય છે. કદાચ તે સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ પણ થવા પામી હાય.
કર્તાનું નામ નથી. પરંતુ ૨૪૫ની સાલ લખી છે. ત્રૈકૂટક સંવત ધારીને ( નં ૪૩ જુઓ ) તેના સમય ૨૪૯ + ૨૦૫ = ૪૫૪ હમણાતા ઠરાવ્યા છે. તેમાં કૃષ્ણગિરિ ( કાળા પર્વત ) પર્વતના કાઇ મઠમાં ચૈત્યની સ્થાપના કર્યાની ગાંધ છે.
રાજાનું તથા સ્થાનનું નામ
રાજા ખારવેલને હાથીણુંકાને
ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણના છિન્નાના
ગાતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાને–રીટ તરીકેના— નાંનાઘાટના
૩૦૯
માઢરીપુત્ર સ્વામી શકસેનનેા—કન્ડેરીના બે લેખા
૨૯૮ () | માઢરીપુત્ર ઇક્ષ્વાકુ શ્રી વીરપુરૂષદત્તના, જગ્યાપેટના– ૧૧૮–૧૧૦ રૂષભદત્ત શકના; લેખ તા એક જ છે પણ ત્રણ સાલની વિગત અને ૧૧૪ વર્ણવી છે; નાસિકના છે.
નહપાણુના—પ્રધાન અયમના; જીન્તરતા
લેખાંક
૨૦
૨૦
૧
૫-૬
૩૦
33
૩૫