________________
૧૨૮ ]
શિલાલેખો
[ એકાદશમ ખંડ
આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણુ ઈ.ઈ.
ટૂંક માહિતી.
| ઈ. સ. પૂ. ૫૩; કે. . ૨. પૃ. ૪૯;] ઉપરવાળા ગૌતમીપુત્ર શાતકરણીને પોતાના રાજ્ય
કાર્લે | તથા પૃ. ૨૯, પારિ | ૧૮મા વર્ષે કેતરાવેલ. કાર્લોવાળા મામલ (મનમાડ) (નાસિક જીલ્લો) | ૩૮-૩૯ જીલ્લાની વલુરક (ઇલેરા ?)ની ગુફામાં વસતા તપ
સ્વીઓના ઉપયોગ માટે, કરજક (કરજત ?) ગામની ઉપજ દાનમાં દીધી છે. નં. ૮માં અપાયેલ દાન પછી બે પખવાડીયે=૧ માસે આ દાન દેવાયું છે. મંદવાડની આખરી અવસ્થામાં, નહીં કે વિદ્વાને as a result of his victory over Nahapan = નહપાણ ઉપર પોતે મેળવેલ વિજ્યના સ્મરણમાં હોવાનું જેમ લેખાવે છે તેમ; કેમકે નહપાણના મરણ બાદ ૨૧-૨૨ વર્ષે આ બનાવ બન્યો છે એટલે પછી જીત મેળવ્યાના
સ્મરણ તરીકે સંભવિત જ નથી. અનિશ્ચિત, અમરા
વાસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી–નં. ૧૮વાળા રાજા | વતી (બેઝવાડા
હાલ શાતકરણિને છે. હાથીગુફા લેખમાં વર્ણવ્યા પાસે, કૃષ્ણલ્લે)
પ્રમાણે રાજા ખારવેલે જે મહાચૈત્ય ૩૮ લાખના દ્રવ્ય બંધાવ્યો હતો (મુ. ૪માં તેનું વૃત્તાંત જુઓ) તે પ્રાસાદને દાન આપ્યાની હકીકત છે. એટલે રાજા ખારવેલ અને આ વાસિષ્ઠપુત્ર પુલુમાવી એકજ ધર્મના-જૈનધર્મો ઠર્યા; તથા અમરાવતીના સ્તુપને બૌદ્ધ ધર્મને ઠરાવાય છે તેને બદલે હવે તે જૈન ધર્મનું સ્થાન ઠરે છે.
૧ન એક ઈ. સ. પૂ. અને બીજે ઈ. સ. પૂ. બન્ને વચ્ચે ચાર વર્ષનું અંતર છે. રાજા વાસિષ્ઠપુત્ર ૧૨ ૪૫; નાસિક | ૪૧; નાસિક | પુલુમાવીના છે. ખાસ નોંધવા જેવું કાંઈ નથી.
૧૩] ઈ. સ. પૂ. ૨૮; કે. . રે. પૃ. ૩૦; |
વાસિષ્ઠપુત્ર પુલુમાવીના રાયે ૧૯મા વર્ષે, કાતરા| નાસિક | પારિ ૪૨-૪૪ તથ
વનાર દાદી રાણી બળશ્રી છે; ઠેઠ દક્ષિણ સુધી જીત પૃ. ૩૮, પારિ ૪૫ | મેળવી લીધાનું જણાય છે. (લેખ નં. ૭માં ગૌતમી
પુત્રને દક્ષિણાપથપતિ તરીકે અને આ લેખમાં પુલુમાવીને દક્ષિણાપથેશ્વર તરીકે જણાવ્યો છે એટલે બન્નેના અર્થમાં કાંઈક ફેર છે તે પણ સમજાય છે. વળી નિં. 9ને સમય ગૌતમીપુત્રનું ૧૯મું વર્ષ છે અને આ નં. ૧૩ને સમય વાસિષ્ઠપુત્રનું ૧૯મું વર્ષ છે. એટલે બન્ને લેખની વચ્ચેનું અંતર ગૌતમીપુત્રના